MP: ભોપાલમાં 90 ડિગ્રીના વળાંકવાળો બ્રિજ બની ગયો, કોઈનું ધ્યાન ન ગયુ!, હવે તોડવો પડશે!

  • India
  • June 13, 2025
  • 0 Comments

MP News: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક નવો રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે . આ પુલ ઐશબાગમાં બનાવવામાં આવ્યો છે. પુલ બનાવવાનો હેતુ ટ્રાફિક જામમાંથી મુક્તિ મેળવવાનો હતો. પરંતુ હવે આ પુલની ડિઝાઇન સમસ્યારૂપ બની ગઈ છે. 18 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ 8 વર્ષમાં પૂર્ણ થયો છે. આ પુલ પર 90 ડિગ્રીનો ખતરનાક વળાંક છે. લોકોનું કહેવું છે કે આ વળાંક અકસ્માતનું કારણ બની શકે છે. જેથી હવે આને તોડવો પડી શકે છે. જેથી પ્રજાના નાણાંનું પાણી થવાનું છે.  8 વર્ષ સુધી નિર્માણકાર્ય ચાલુ રહ્યુ તેમ છતાં કોઈ અધિકારીએ કે નેતાએ ધ્યાન ન આપ્યુ. જે એન્જિનિયર કોન્ટ્રાક્ટ લીધો હશે તેની પણ મતી મારી ગઈ હશે!

18 કરોડ ખર્યા

ભોપાલનો ઐશબાગ રેલવે બ્રિજ તેની ડિઝાઇનને કારણે વિવાદમાં છે. આ પુલ 90 ડિગ્રીનો તીવ્ર વળાંક ધરાવે છે. લોકો આ ડિઝાઇન પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પુલ અકસ્માતોનું કારણ બની શકે છે . આ પુલ બનાવવામાં 18 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને તેમાં 8 વર્ષનો લાંબો સમય લાગ્યો છે.

લોકો રોષે ભરાયા

સોશિયલ મીડિયા પર લોકો આ પુલની ડિઝાઇનની ટીકા કરી રહ્યા છે. X પર એક યુઝરે લખ્યું કે આ ભોપાલનો ઐશબાગ રેલ ઓવર બ્રિજ છે, જે PWD દ્વારા 10 વર્ષમાં બનાવવામાં આવ્યો છે, જાણે કે તે એક એન્જિનિયરિંગ ચમત્કાર હોય.

બીજા યુઝરે લખ્યું કે જ્યારે સત્તાની લગામ ભ્રષ્ટ સરકારોના હાથમાં હોય છે, ત્યારે યોજનાઓ અસમર્થ અને પુસ્તકિયા આયોજકો દ્વારા બનાવવામાં આવે છે અને એન્જિનિયરો ડિગ્રીથી નહીં પણ દાનથી બનાવવામાં આવે છે, ત્યારે અકસ્માતો થાય છે, પુલથી નહીં.

90 ડિગ્રી વળાંકને કારણે અકસ્માતો થશે

લોકો કહે છે કે આ પુલ ફક્ત ટ્રાફિક જામનું નવું કેન્દ્ર બનશે જ નહીં, પરંતુ આ 90 ડિગ્રી વળાંક એક મોટા અકસ્માતને આમંત્રણ આપશે. જે લોકો દરરોજ આ પુલ પરથી પસાર થશે તેમને ફક્ત શુભકામનાઓ આપી શકાય છે, કારણ કે જેમણે આ યોજના બનાવી છે તેમણે ફક્ત ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે, જવાબદારી નહીં.

પુલની લંબાઈ 648 મીટર

આ પુલની લંબાઈ 648 મીટર છે. આ પુલ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં બનેલો છે જ્યાં ખૂબ ટ્રાફિક રહે છે. ઓછી જગ્યાને કારણે આ પુલને આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પરંતુ, આ પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદમાં આવી ગયો છે.

PWD મંત્રી રાકેશ સિંહે શું કહ્યું?

પુલની ડિઝાઇન પર પ્રશ્નો ઉભા થયા બાદ પીડબ્લ્યુડી( Public works departmen) મંત્રી રાકેશ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે પુલ બન્યા પછી, અચાનક કેટલાક નિષ્ણાતો આવીને આવી વાતો કરે છે, જ્યારે કોઈપણ પુલ બનાવતી વખતે, ઘણા ટેકનિકલ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. જો આ આરોપ છે, તો તેની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

 

 

Related Posts

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ
  • June 24, 2026

Lucknow Coaching Centre Fire: સોમવારે લખનૌના અલીગંજ વિસ્તારમાં જે હૃદયદ્રાવક ઘટના બની, તેમાં ૧૫ નિર્દોષ લોકોના મૃત્યુએ માત્ર તેમના પરિવારોને જ નહીં, પણ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૧૯ થી…

Continue reading
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી
  • June 24, 2026

Forest Land Diversion Report: કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષમાં જે આંકડા જાહેર કર્યા છે, તે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ હચમચી જાય. જુલાઈ ૨૦૨૩ થી મે ૨૦૨૬ ના ગાળામાં,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 1 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 2 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 11 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

  • June 23, 2026
  • 14 views
Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!