UP: પત્નીનો મૃતદેહ લઈ પતિ કબ્રસ્તાન પહોંચ્યો, મુસ્લીમોએ કર્યો વિરોધ, જાણો મોટું કારણ!

  • India
  • June 22, 2025
  • 0 Comments

UP News: ઉત્તર પ્રદેશના ઔરૈયાથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક હિન્દુ મહિલા છેલ્લા 30 વર્ષથી એક મુસ્લિમ પુરુષ સાથે તેની પત્ની તરીકે રહેતી હતી. મહિલાએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો ન હતો. હવે જ્યારે મહિલાનું મૃત્યુ થયું, ત્યારે તેનો પતિ તેના મૃતદેહને દફનાવવા માટે કબ્રસ્તાનમાં લઈ ગયો તે સમયે મશ્કેલી ઉભી થઈ. જાણો સમગ્ર ઘટના.

અહીં મુસ્લિમ સમુદાયે વિરોધ કર્યો અને મહિલાના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા દીધો નહીં. પતિએ તેના મુસ્લિમ સમુદાયને અપીલ કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. અંતે પતિએ હિન્દુ સમુદાય પાસેથી મદદ માંગી.

ભગવતી 30 વર્ષથી વોકર અલી સાથે પત્ની તરીકે રહેતી

આ આખો મામલો ઔરૈયા જિલ્લાના આસેની ગામનો છે. ગામના રહેવાસી વોકર અલીએ 30 વર્ષ પહેલા ભગવતી નામની એક મહિલાને પોતાની પત્ની તરીકે રાખી હતી. તે મહિલા માનસિક રીતે નબળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોકર અલીએ તે મહિલા સાથે લગ્ન કર્યા ન હતા. પરંતુ તેણે તે મહિલાને પોતાની પત્ની માનીને પોતાની સાથે રાખી હતી. કારણ કે તે માનસિક રીતે નબળી હતી.

મુસ્લિમોએમૃતદેહને દફનાવવાનો વિરોધ કર્યો

ભગવતી નામની આ મહિલા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. શનિવારે(21 જૂન, 2025) 55 વર્ષની વયે આ મહિલાનું અવસાન થયું. આ પછી વોકર અલી મહિલાના મૃતદેહને દફનાવવા માટે કબ્રસ્તાનમાં લઈ ગયા. પરંતુ ત્યાંના મુસ્લિમ સમુદાયે મૃતદેહને દફનાવવાનો વિરોધ કર્યો.

‘મહિલાએ લગ્ન કર્યા નથી, તેથી જ તે હિન્દુ’

પ્રાપ્ત માહિતી અનુસાર મૌલાનાએ કહ્યું કે મહિલાએ લગ્ન કર્યા નથી. તેથી જ તે હિન્દુ છે. આ પછી વોકર અલીએ આ મામલે હિન્દુઓ પાસે ગયા અને તેમની મદદ માટે અપીલ કરી. ત્યાર બાદ હિન્દુ સમુદાય આગળ આવ્યો અને હિન્દુ સમુદાયે મહિલાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ હિંદુ વિધિ સાથે કર્યા. તમને જણાવી દઈએ કે મહિલા ભગવતીના અંતિમ સંસ્કાર દિબિયાપુરના મુક્તિ ધામમાં કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો એકઠા થયા હતા.

આ પણ વાંચો:

Travel Advisory: ભારતમાં એકલા ન ફરો, બળત્કાર, હિંસાની ઘટનાઓ વધી, અમેરિકાએ આવું કેમ કહેવું પડ્યું?

Israel Iran War: ઇઝરાયલ સામેના યુદ્ધમાં આ દેશો ઈરાન સાથે, યમન યુદ્ધમાં કૂદી પડવાની તૈયારીમાં

Banaskantha: અમીરગઢમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, સામાન કાઢવામાં પણ મુશ્કેલી

Congress change president: 2027ની ચૂંટણી જીતવા કોંગ્રેસે ગુજરાતમાં 40 પ્રમુખોને બદલી નાખ્યા

Gram Panchayat Election: મોડાસા અને ગોધરમાં સરપંચ ઉમેદવારો પર હુમલા, ભાવનગરમાં બોગસ મતદાનનો દાવો

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

Iran Reaction on US Attack: અમેરિકાના હુમલા પછી ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Rain Update: ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર: સાબરકાંઠામાં જળબંબાકાર, 25 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ

Iran-Israel War: ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો

Related Posts

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
  • May 10, 2026

Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 5 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 5 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 7 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 6 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 7 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 21 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા