Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

Gram Panchayat Elections 2025: ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો અને ચૂંટણીપંચે જાહેરાત કરી છે કે, કડી અને વિસાવદર વિધાનસભા મતવિભાગોમાં આવેલા કડી, જોટાણા, વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ (ગ્રામ્ય) અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આ નિર્ણય વિધાનસભાની પેટા ચૂંટણીની કામગીરીને કારણે લેવાયો છે, જેમાં આ વિસ્તારોનો સ્ટાફ સંપૂર્ણપણે રોકાયેલો છે.

6 ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ

રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 15(1) તથા ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 9(2) અને 70 હેઠળ રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે તારીખો નક્કી કરવામાં આવી હતી. જોકે, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના 29 મે, 2025ના પત્ર મુજબ, ઉપરોક્ત તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલ સ્થગિત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, કડીના બે તાલુકામાં પંચાયતની ચૂંટણી યોજાવાની હતી જ્યારે જોટાણાના 10 અને કડીના 93 ગામોમાં, વિસાવદર વિધાનસભાના 4 તાલુકામાં , વિસાવદરના 33, ભેંસાણના 20 ગામ, જૂનાગઢના 14 અને બગસરાના 3 ગામમાં ચૂંટણી થવાની હતી જેને હાલ પુરતી સ્થગિત કરવામા આવી છે.


Gram Panchayat Elections

નવો કાર્યક્રમ ક્યારે જાહેર કરાશે

આયોગે સ્પષ્ટ કર્યું છે કે, આ તાલુકાઓની ગ્રામ પંચાયત ચૂંટણીઓ માટે નવો કાર્યક્રમ નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે.

કડી વિસાવદરમાં ક્યારે યોજાશે ચૂંટણી

નોંધનીય છે કે આગામી મહિને કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવાની છે જેમાં 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામો જાહેર થશે. ત્યારે ચૂંટણીપંચે આ ચૂંટણીઓને લઈને તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.

આ પણ વાંચોઃ

હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી

Vadodara: કોંગ્રેસ નેતાના પુત્રની કરતૂત, દુષ્કર્મ બાદ બળજબરીથી ગર્ભપાત, નર્સ, મામા- મામી સહિત 8 લોકોની સંડોવણી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો

Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર

મો

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
    • May 9, 2026

    Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

    Continue reading
    Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
    • May 9, 2026

    Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    • May 9, 2026
    • 3 views
    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    • May 9, 2026
    • 4 views
    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

    • May 9, 2026
    • 9 views
    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

    Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

    • May 9, 2026
    • 9 views
    Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

    Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

    • May 9, 2026
    • 8 views
    Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

    Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

    • May 9, 2026
    • 6 views
    Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન