New Delhi: મોદીએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણન કેમ પસંદ કર્યા, જાણો શું છે રણનીતિ

  • India
  • August 19, 2025
  • 0 Comments

New Delhi: ભાજપ હવે દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. એવું લાગી રહ્યું છે. રાધાકૃષ્ણનનું નામ આ કોઈ રણનીતિનો એક મુખ્ય ભાગ હોઈ શકે છે. જેના કારણે ભાજપના રાજકારણમાં નવા રસ્તા ખૂલી શકે છે.

રાધાકૃષ્ણન કેમ બન્યાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર?

એનડીએ નિર્ણય લીધો જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ ઘટના બાદ ભારે રાજકીય ચર્ચાઓ ઊભી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ પસંદગી માત્ર નિમણૂક નથી, પરંતુ 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી અને સમગ્ર દક્ષિણ ભારતના રાજકારણ માટે કોઈ નવી યોજના છે.

તમિલનાડુમાં ભાજપને નિર્ણાયક સફળતા નથી

રાધાકૃષ્ણન મૂળ તમિલનાડુના તિરુપુરના છે. જયાં ભાજપ હજી સુધી નિર્ણાયક સફળતા મેળવી શક્યું નથી. તેમને આ પદ પર મૂકીને ભાજપ ત્યાંના લોકોમાં પોતાનો પ્રભાવ સ્થાપવા માંગે છે. અને સંદેશ આપવા માંગે છે કે તેમને આ સમાજને પુરો સહકાર આપ્યો છે. આથી તે પણ સરકારનો સાથ આપે.

રાધાકૃષ્ણન 15 વર્ષની ઉંમરથી (RSS) સાથે છે જોડાયેલા 

આ પણ એક વિચારવા જેવું છે કે ભાજપ હવે RSS પર કંઈક વધારે જ મહેરબાન થઈ રહી છે. ભાજપ હવે RSS સાથે સંબંધ મજબૂત કરવા માંગે છે. આની પાછળ તેનો કોઈ મોટો દાવ હોઈ શકે છે. રાધાકૃષ્ણન 15 વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા છે. તેમના દ્વારા તેમની આ યોજના સફળ થઈ શકે છે.

ઓબીસી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ

તેઓ ઓબીસી સમુદાયના હોવાથી પણ ભાજપને લાભ થઈ શકે છે કેમકે તમિલનાડુના રાજકારણમાં જાતિનું મોટું મહત્વ છે. તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવાથી આ વર્ગના ઉમેદવારો ભાજપને વોટ આપી જીત અપાવી શકે છે. આ નીતિથી શહેરી, શિક્ષિત મધ્યમ વર્ગ સુધી પહોંચી શકાય છે.

દક્ષિણ ભારતમાં પકડ મજબૂત બનાવવાની તૈયારી

ભાજપ પોતાની યોજનાઓથી દક્ષિણ ભારતમાં પાયો જમાવવા માંગે છે. તે માટે તેમને અનુભવી ઉમેદવારને પસંદ કર્યા છે.રાધાકૃષ્ણન બે વાર લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. રાજકારણ સાથે તેઓ પહેલેથી જ જોડાયેલા છે. તેમની નિંમણુક પાછળ મુખ્ય કારણ ત્યાંના મતદારોને પોતાની તરફ ખેંચવાનું જ છે.

આ પણ વાંચો 

UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

Navsari: બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના, 20 ફૂટની ઊંચાઈથી નીચે પટકાઈ રાઈડ, 10 લોકો ઈજાગ્રસ્ત, ઓપરેટર ગંભીર

India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

Related Posts

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના
  • May 8, 2026

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તે ખરેખર વિચારતા કરી મૂકે તેવા છે. અચાનક એવું લાગે છે કે ત્યાંના સનાતની અને…

Continue reading
Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી
  • May 8, 2026

Owaisi on Vande Mataram: દેશના રાષ્ટ્રીય પ્રતીકો અને ગીતો પ્રત્યેના સન્માનને લઈને ફરી એકવાર રાજકીય જંગ જામ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન વૈધાનિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 4 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 9 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 6 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે