વિશ્વમાં AI નો દબદબો, લોકો પર બેરોજગારીનું સંકટ, એમેઝોને 30 હજાર કર્મચારીઓને છૂટા કરવાનું શરુ કર્યું

વિશ્વમાં લોકો AI ટેક્નોલોજી તરફ સતત આગળ વધી રહ્યા છે. બોહાળા પ્રમાણમાં AI નો અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. જેથી લોકો અને મોટી કંપનીઓનું કામ સરળ થઈ રહ્યું છે. જોકે AI ના જેટલા ફયદા છે તેટલાં ગેરફાયદા પણ છે. હાલ AIના કારણે લોકોની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે કંપનીને જે કામ જોઈએ છે તે AI દ્વારા થઈ રહ્યું છે. જેના કારણે ઘણા લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. આ એક ગંભીર વિષય બન્યો છે.

 એમોઝોન કંપનીએ 30 હજાર લોકોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. જેથી વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. અહેવાલો છે કે આવનારા 2થી 5 વર્ષમાં એમેઝોન 6 લાખ નોકરીએ ઓછી કરી શકે છે. તેની જગ્યાએ રોબોર્ટ્સને કામ લગાડી શકે છે.

આ છટણી પ્રક્રિયા મંગળવાર, 28 ઓક્ટોબર, 2025 થી શરૂ થઈ છે. 2022 પછી એમેઝોનમાં આ સૌથી મોટી કર્મચારીઓની છટણી છે. કંપનીનું કહેવું છે કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મચારીઓની ભરતી વધુ કરી છે. હવે, તે સ્ટાફ ઘટાડીને આને સંતુલિત કરવા માંગે છે. એમેઝોનના આ નિર્ણયથી તેના ઉપકરણો, માનવ સંસાધન અને સેવાઓ અને ઓપરેશન્સ વિભાગો સહિત અનેક વિભાગો પર અસર પડી શકે છે.

એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ જાહેરમાં જણાવ્યું છે કે AI અને કૃત્રિમ બુધ્ધિનો વ્યાપ વધી રહ્યો છે. જેથી નોકરીઓમાં વધુ ઘટાડો થઈ શકે છે. વિશ્લેષકો એમ પણ માને છે કે AI કંપનીના મોટા પાયે કોર્પોરેટ કર્મચારીઓની છટણીનું કારણ બની રહ્યું છે.

એમેઝોને 2022માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા

ઉલ્લેખનીય છે કે એમેઝોને 2022 માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે, કંપની 30,000 કોર્પોરેટ કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. આનાથી મોટી સંખ્યામાં લોકો માટે નોકરીનું સંકટ સર્જાશે.

જુઓ વીડિયોમાં વધુ ચર્ચા

Related Posts

Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!
  • April 16, 2026

Bengal:  પ.બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ (BJP) વચ્ચે આ વખતે ખરાખરીનો મુખ્ય જંગ મનાઈ રહ્યો છે,મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને તેમની…

Continue reading
Madhu Kishwar: “મોદીનામા” મરાઠીમાં ટ્રાન્સલેશન કર્યા બાદ મોટો ‘ખેલ’ કરાયાનો મધુ કિશ્વરનો ખુલાસો,જુઓ વિડીયો
  • April 15, 2026

Madhu Kishwar: લેખક અને સામાજિક કાર્યકર્તા મધુ કિશ્વર હમણાં હમણાં પીએમ નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કરી ખૂબ ચર્ચામાં આવ્યા છે તેઓએ લખેલા “મોદીનામા” પુસ્તક મામલે ઘણા નવા ખુલાસા કર્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો સીઝ ફાયર : ટ્રમ્પે કરી જાહેરાત

  • April 16, 2026
  • 3 views
Donald Trump: ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો સીઝ ફાયર : ટ્રમ્પે કરી જાહેરાત

BJP: ભાજપના 40 વર્ષના સ્થાનિક શાસનમાં સૌથી મોટો બળવો! ચૂંટણી જીતવા ષડયંત્રોનો સહારો

  • April 16, 2026
  • 9 views
BJP: ભાજપના 40 વર્ષના સ્થાનિક શાસનમાં સૌથી મોટો બળવો! ચૂંટણી જીતવા ષડયંત્રોનો સહારો

Satire: વિક્રમ,બૈતાલ અને ભાંડતંત્ર! જનતાએ એક “ભાંડ”ને ગાદીએ બેસાડી દીધો ત્યારથી ભાંડ ત્યાં જામી પડ્યો છે!

  • April 16, 2026
  • 15 views
Satire: વિક્રમ,બૈતાલ અને ભાંડતંત્ર! જનતાએ એક “ભાંડ”ને ગાદીએ બેસાડી દીધો ત્યારથી ભાંડ ત્યાં જામી પડ્યો છે!

Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”

  • April 16, 2026
  • 13 views
Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”

Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત

  • April 16, 2026
  • 10 views
Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત

Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!

  • April 16, 2026
  • 8 views
Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!