Donald Trump: ભારતને ટ્રમ્પની ધમકી! ‘મને ખુશ કરો નહીતો પરિણામ ભોગવવા તૈયાર રહો!’

  • World
  • January 5, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ધમકી આપી છે,ટ્રમ્પે કહ્યુ કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી મોદીએ મને ખુશ કરવો પડશે નહીતો વધુ ટેરીફના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.વેનેઝુએલા સામે કાર્યવાહી કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.ત્યારે હવે તેમણે ભારતને ચેતવણીના સૂરમાં ધમકી આપતા કહ્યું કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે તો હવે જે ચાલુ ટેરિફ છે તેમા પણ વધારો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત પર એમરીકાએ 50 ટકા ટેરિફ લાદ્યો છે અને હવે તેથી વધુ ટેરીફ લાદવાની વાત કરી રહયા છે.ANIના અહેવાલ મુજબ, ભારત પર ટેરિફ લાદવાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, આ મુદ્દા પર નરેન્દ્ર મોદી ખરેખર મને ખુશ કરવા માંગતા હતા પરંતુ હજુ કઈ થયું નથી.

ટ્રમ્પે કહ્યું કે ભારતના વડા પ્રધાન મોદી આમતો ખૂબ જ સારા માણસ છે તેઓ એક સારા વ્યક્તિ છે અને તેઓ જાણતા હતા કે હું ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાથી ખુશ નથી તો પહેલા મને ખુશ કરવાનું મહત્વપૂર્ણ હતું પણ હજુ મને ખુશ કરી શક્યા નથી.જો તેઓ મને ખુશ નહિ કરે અને હજુપણ જો રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો અમે ભારત પર વધુ ટેરિફ ઝીંકીશું.

હકીકતમાં, ટ્રમ્પે ઓગસ્ટ 2025 માં ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. તેઓ રશિયા સાથે ભારતના તેલ વેપારથી નાખુશ હતા અને આનો ઉલ્લેખ ઘણી વખત કર્યો હતો. ટ્રમ્પના નિર્ણયથી બંને દેશો વચ્ચેના વેપાર કરાર લાંબા સમય સુધી અટકી ગયો હતો. ટ્રમ્પ ઇચ્છતા હતા કે ભારત પોતાનું આખું બજાર અમેરિકા માટે ખોલે અને ડેરી અને કૃષિ ક્ષેત્રોમાં પ્રવેશ આપે, પરંતુ ભારત પોતાના નિર્ણય પર અડગ રહ્યું હતું,પરિણામે હવે ટ્રમ્પ દાદાગીરી ઉપર ઉતર્યા છે અને ખુલ્લેઆમ ભારતને ટેરીફ વધારાની ધમકી આપી બ્લેક મેઈલ કરવા ઉતરી પડ્યા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા
  • March 22, 2026

War Update: ઈરાન યુદ્ધના આટલા દિવસોમાં તા.22 માર્ચના રોજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલીવાર કબુલ્યું છે કે ‘આજે અમારા માટે અત્યંત મુશ્કેલ સાંજ છે.’ 21 માર્ચની રાત્રે ઈરાને ઇઝરાયલ પર…

Continue reading
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!
  • March 22, 2026

Pakistan News: ભારતીય ધરતી પર હિંસા ફેલાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, શનિવારે ઈદની નમાજ પછી લશ્કર કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ચાકુ માર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 3 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 13 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 10 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 11 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર