
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વાયદા ઘણા કર્યા પણ એક પછી એક ભૂલતા ગયા અને પછી કોઈ યાદ કરતું નથી આવું જ કંઈક ભગવાન બુદ્ધ માટે કહ્યું હતું તિબેટના દલાઈ લામા અને બૌદ્ધ સાધુઓની હાજરીમાં કેટલાક વાયદા કર્યા હતા પણ પછી હંમેશની જેમ ભુલાઈ ગયા છે ત્યારે આ વાત શુ હતી અને મોદી સાહેબે શુ કહ્યું તે વાયદા ક્યારે કરવામાં આવ્યા હતા તે અંગે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે,વિડીયો જોવાનું ચૂકશો નહી. પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









