Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

Gujarat Politics: ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ રાજકોટના કાગવડ ખાતે આયોજિત કન્વીનર મીટમાં અનાર પટેલને ‘ખોડલધામ સંગઠન’ના અધ્યક્ષ તરીકે જાહેર કરતા રાજકીય રીતે આ ઘટનાને મોટી માનવામાં આવી રહી છે આ જાહેરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા ખોડલધામના કન્વીનરોની હાજરીમાં કરવામાં આવી હતી.

ઉપરાંત અત્યાર સુધીમાં આ સૌથી મોટો સામાજિક રીતે એક ઐતિહાસિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે, જેમાં નરેશ પટેલે પરંપરા તોડીને અનાર પટેલને સંગઠનની મોટી જવાબદારી સોંપી છે અનાર પટેલની આ નિમણૂકને ખોડલધામમાં નરેશ પટેલ પછીના સૌથી મહત્ત્વના અને મોટા હોદ્દા તરીકે જોવામાં આવે છે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થામાં અનાર પટેલને પ્રમુખપદે નિમણૂક કરવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે.

આ નિમણૂકને ગુજરાતના રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવે છે ત્યારે આવનારા સમયમાં ભાજપમાં ઉથલ પાથલ થવાની ગણતરી મંડાઈ રહી છે તેવે સમયે સિનીયર પત્રકાર મયુર જાનીએ જાણીતા રાજકીય વિશ્લેષક અને સિનિયર પત્રકાર રાજેશ ઠાકર સાથે વિશેષ ચર્ચા કરી હતી જેમાં અનાર પટેલનું ખોડલધામના અધ્યક્ષ બનવું શું સૂચવે છે? તે મુદ્દે વિસ્તુત વિશ્લેષણ કરવામાં આવ્યું છે,જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!
  • March 15, 2026

BJP: ગુજરાતમાં ભાજપના શાસનમાં કૌભાંડોની હારમાળા સર્જાઈ છે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ સાથે જોડાયેલા કેટલાક કૌભાંડો અને વિવાદો તાજેતરમાં ચર્ચામાં રહ્યા છે. સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ કૌભાંડ…

Continue reading
Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ
  • March 15, 2026

Adani: અમદાવાદમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા નાખવામાં આવી રહેલી 765 KV હાઈ-વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: રશિયાના ફાયટર જેટ અચાનક ઈરાનમાં પ્રવેશ્યા અને મોજતબાને મોસ્કો લઈ ગયા! હવે શું થશે? વિશ્વયુદ્ધ ફાટી નીકળશે?

  • March 16, 2026
  • 4 views
Iran War: રશિયાના ફાયટર જેટ અચાનક ઈરાનમાં પ્રવેશ્યા અને મોજતબાને મોસ્કો લઈ ગયા! હવે શું થશે? વિશ્વયુદ્ધ ફાટી નીકળશે?

ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!

  • March 15, 2026
  • 5 views
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી   ACBની જાળમાં ફસાયા!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

  • March 15, 2026
  • 5 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!

  • March 15, 2026
  • 9 views
BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!

Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ

  • March 15, 2026
  • 11 views
Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ

Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!

  • March 15, 2026
  • 12 views
Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!