
PM Modi: ઈરાન સંઘર્ષને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં વધારો, મોંઘવારીમાં વૃદ્ધિ, શેરબજારમાં અસ્થિરતા અને સપ્લાય ચેઈનમાં અવરોધ જેવી અસરો શરૂ થઈ ચૂકી છે.
LPG ગેસની અવેજીમાં નિત નવા તુક્કા અમલમાં મુકાઈ રહ્યાની રીલ બજારોમાં ફરવા લાગી છે,નોકરીઓમાં અસરો જોવા મળી રહી છે,સુરતથી મોટી સંખ્યામાં યુવાનો બિહાર તરફ પ્રયાણ કરી રહયા છે ટ્રેનોમાં જગ્યા નથી વગરે રીલ બનાવી વાયરલ કરવામાં આવી રહી છે આવું બધું રીલ કલ્ચર બરાબરનું જામ્યું છે, આંતરરાષ્ટ્રીય બજારોમાં દબાણને કારણે ભારતીય રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ઘટી ગયું છે.
યુદ્ધને કારણે જળમાર્ગો અને સપ્લાય ચેઈન ખોરવાતા તેની અસર હેઠળ ભારતની નિકાસ અને આયાત બંને અટવાઈ ગઈ છે પરિણામે દેશમાં અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, આ તમામ પાસાઓ ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









