MODI JI: નરેન્દ્ર ભાઈ મોદી કંઈક ને કંઈક મહાન કાર્ય કરવા ટેવાયેલા છે કે તેનાથી મુદ્દો વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બની જાય.આવુજ કઈક તેઓએ તા.૨૮ માર્ચ, ૨૦૨૬ ના રોજ જેવર (નોઈડા) આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ફેઝ ૧ ના ઉદ્ઘાટન સમારોહ વખતે કર્યું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ઉપસ્થિત મેદનીને ધોળા દિવસે મોબાઇલ ટોર્ચ (ફ્લેશલાઇટ) ચાલુ કરવા કહ્યું હતું.
નરેન્દ્ર મોદીના મતેઆ એક પ્રતીકાત્મક સંકેત હતો, જેના દ્વારા તેમણે ઉદ્ઘાટનનો શ્રેય જનતાને આપ્યો, વિકાસ કાર્યની માલિકીનો દાવો કર્યો.આ અગાઉ પણ અયોધ્યામાં અધૂરા મંદિરનું ઉદ્ઘાટન કરી તેઓ વિવાદમાં આવ્યા હતા આ મુદ્દે ડો.શીવ કુમાર મિશ્રાએ વિસ્તૃત છણાવટ કરી હતી.જુઓ ખાસ વિશ્લેષણ..
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






