BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’ સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

BJP: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તાજેતરમાં ટ્વિટર (X) અને ઇન્ટરવ્યુમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અમિત શાહ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે હરેન પંડ્યાની હત્યામાં અમિત શાહની જે ભૂમિકા હતી તે ક્યારેક તો બહાર આવશે જ અને તેમને કાયદાનો સામનો કરવો પડશે. સ્વામીએ અમિત શાહને “ગુંડા” કહીને પણ સંબોધ્યા છે.

આ પહેલા “પ્લાનિંગ એ હરેન પંડ્યા” ઓક્ટોબર 2022 માં, સ્વામીએ એક વિવાદાસ્પદ ટ્વિટમાં આશંકા વ્યક્ત કરી હતી કે મોદી અને શાહ તેમની પર પણ “હરેન પંડ્યા જેવો ઘાટ” (સાઇડલાઇન કરવા અથવા નુકસાન પહોંચાડવા) ઘડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જોકે, પાછળથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો અર્થ હરેન પંડ્યાને ભાજપમાંથી “સાઇડલાઇન” કરવા વિશે હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે તેમની કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ મર્ડર કેસમાં CBI એ દાવો કર્યો હતો કે 2002 ના રમખાણોનો બદલો લેવા માટે કટ્ટરપંથી મુસ્લિમ જૂથો દ્વારા આ હત્યા કરવામાં આવી હતી.

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના સાક્ષી આઝમ ખાને કોર્ટમાં જુબાની આપી હતી કે સોહરાબુદ્દીને તેને કહ્યું હતું કે હરેન પંડ્યાની હત્યાનો કોન્ટ્રાક્ટ પૂર્વ IPS અધિકારી ડી.જી. વણઝારાએ આપ્યો હતો હરેન પંડ્યા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ટીકાકાર માનવામાં આવતા હતા. તેમના પિતા વિઠ્ઠલભાઈ પંડ્યાએ પણ આ હત્યાને રાજકીય કાવતરું ગણાવ્યું હતું.

દરમિયાન 2011 માં ગુજરાત હાઈકોર્ટે પુરાવાઓના અભાવે CBI દ્વારા ધરપકડ કરાયેલા 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને CBI ની તપાસની ટીકા કરી હતી. જોકે, 2019 માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ ચુકાદાને પલટીને આ આરોપીઓને ફરીથી દોષિત ઠેરવ્યા હતા.
જોકે,ફરી આ મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો
  • April 2, 2026

Adani: રાજ્યમાં અદાણી દ્વારા વીજ લાઈનની કામગીરી નાખવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને સાંભળવામાં આવતા નહીં હોવાની ફરિયાદો ઉઠી છે સાથેજ ખેડૂતોને પોતાની કોઈ રજુઆત કે ફરિયાદ હોય તો અમદાવાદના…

Continue reading
PM Modi: વાવ-થરાદમાં મોદીજીની સભા કેમ નિષ્ફળ રહી? એસટી બસો ખાલી જોવા મળી! સિનિયર પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે? જુઓ વિડીયો
  • April 1, 2026

PM Modi: ગુજરાતના વાવ-થરાદમાં મોદીજીની સભા ફ્લોપ રહી હોવાના વિવિધ માધ્યમોમાં અહેવાલો છે અહીં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સભા ફ્લોપ રહેવા પાછળના જુદા જુદા કારણો વિશ્લેષકો જણાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Patna News: દેશમાં પેટ્રોલ હવે શરબતની જેમ બોટલોમાં મળવા લાગ્યું છે! કાળા બજારીયાઓએ આફતમાં અવસર શોધી કાઢ્યો!

  • April 2, 2026
  • 4 views
Patna News: દેશમાં પેટ્રોલ હવે શરબતની જેમ બોટલોમાં મળવા લાગ્યું છે! કાળા બજારીયાઓએ આફતમાં અવસર શોધી કાઢ્યો!

BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’ સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

  • April 2, 2026
  • 7 views
BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’  સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો

  • April 2, 2026
  • 8 views
Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો

PM Modi: નરેન્દ્ર મોદી હિન્દૂ હિત રક્ષક છે કે પછી મુસ્લિમોના “હમદર્દ”? જુઓ,મધુ કિશ્વરે શુ કહ્યું?

  • April 2, 2026
  • 14 views
PM Modi: નરેન્દ્ર મોદી હિન્દૂ હિત રક્ષક છે કે પછી મુસ્લિમોના “હમદર્દ”? જુઓ,મધુ કિશ્વરે શુ કહ્યું?

Hanuman Jayanti 2026: આજે ભગવાન શ્રી હનુમાન જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

  • April 2, 2026
  • 6 views
Hanuman Jayanti 2026: આજે ભગવાન શ્રી હનુમાન જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ

  • April 2, 2026
  • 8 views
Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ