Modi: નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આરોપ લગાવનાર મધુ કિશ્વર આજકાલ ભારે ચર્ચામાં આવ્યા છે તેઓ જે ખુલાસા કરી રહયા છે તે ચોંકાવનારા છે.મધુ કિશ્વર લિખિત પુસ્તક “Modi, Muslims and Media: Voices from Narendra Modi’s Gujarat સામે આવ્યા બાદ (૨૦૧૪) અને તે પછીના વર્ષોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (સમર્થકથી ટીકાકાર સુધી) પ્રત્યેના તેમના બદલાતા વલણે મધુ કિશ્વરના અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખૂબજ ડિસ્ટર્બ થઈ ગયા હતા.
મધુ કિશ્વરે આ અંગે સિનિયર પત્રકાર મયુર જાની સાથે ખુલીને વાતચીત કરી હતી જેની સિરીઝ મયુર જાની ઓફિશ્યલ અને The Gujarat Report ઉપર પ્રસારિત થઈ છે.આ એપિસોડમાં પણ મધુ કિશ્વરે મોટા ખુલાસા કર્યા હતા.આવો વધુ એક એપિસોડમાં જુઓ કે મધુ કિશ્વરે શુ કહ્યું ? આ માટે વિડીયો જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









