Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

12 લાખ કરોડના ભ્રષ્ટાચારમાં મોદી પગલાં ન લીધા, પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાલ

દિલીપ પટેલ
અમદાવાદ, 24 મે 2026
Congress Corruption Allegations: નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે 12 લાખ કરોડના કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાતો ગુજરાત વિધાનસભામાં જાહેર કરી હતી.

હવે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યારે તે જ વાત કરી રહ્યાં છે.

ભાજપે 22 મે 2026ના દિવસે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસની 2014 સુધીની મનમોહન સીંગની સરકાર દ્વારા કેવા ભ્રષ્ટાચાર કરાયા તેની વિગતો છે. આ વિડિયો રાજસ્થાન, બિહાર અને ગુજરાત ભાજપ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પક્ષ દ્વારા મૂકવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસે નરેન્દ્ર મોદીની ખુલ્લો પાડતો વિગતો જાહેર કરી તો તેનો જવાબ આપવા માટે ભાજપે કોંગ્રેસના 12 વર્ષ પહેલાંના ભ્રષ્ટાચારનો વિડિયો આખા દેશમાં રજૂ કર્યો.

તેની સામે નરેન્દ્ર મોદી કે અમિત શાહે 12 વર્ષમાં કોઈ પગલાં ન લીધા. જો ભ્રષ્ટાચાર થયો હોય તો તે શોધીને ગુનો દાખલ કરીને નાણાં પરત મેળવવા જોઈતા હતા. પણ તેમ કરવાને બદલે તેનો રાજકીય હેતુ પાર પાડવામાં ઉપયોગ કરાઈ રહ્યો છે.

આવા આરોપો ગુજરાત વિધાનસભામાં તે સમયના ગૃહ પ્રધાન અમિત શાહે મૂકેલા હતા.
12 લાખ કરોડના કૌભાંડ
જેમાં ટુજી, એરબસની ખરીદી, એરપોર્ટનું ખાનગીકરણ, કોલસા કૌભાંડ, હેલીકોપ્ટરની ખરીદી, ટેંક ખરીદી કૌભાંડ, કોમનવેલ્થ ગેમ
આદર્શ સોસાયટી કૌભાંડ જાહેર કર્યા હતા.

પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મનમોહનને બચાવી લીધા હોય એવું દેખાય છે.

કોઈ પગલાં 12 વર્ષમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે લીધા નથી. સીબીઆઈ અમિત શાહ પાસે છે. તેમણે કોઈ તપાસ ન કરી માત્ર લોકોને ભ્રમમાં નાખવા વારંવાર આરોપો મૂકવામાં આવે છે.

નરેન્દ્ર મોદીનો મુખ્ય ચૂંટણી મુદ્દો કોંગ્રેસના ભ્રષ્ટાચારનો રહ્યો છે. પણ જનતાના 12 લાખ કરોડની લૂંટ થઈ હોય તો તે પરત લાવવા માટે કોંગ્રેસના જવાબદાર નેતાઓ સામે પગલાં ભરવા જોઈતા હતા. પણ ભર્યા નથી.

2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા – મોદી

https://www.facebook.com/share/r/1MsWTaZ6FW/

આ પણ વાંચો: 

Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત! – thegujaratreport.com

Gujarat Education Dropouts: ગુજરાતમાં શિક્ષણની ખરાબ સ્થિતિ 2025-26ના સત્તાવાર આંકડા ખરાબ હાલત બતાવે છે – thegujaratreport.com

Kond Powergrid Farmer Protest: સુરેન્દ્રનગર જિલાના આ ગામે ધન્ના શેઠના દાંત ખાટા કરી નાખ્યાં છે! – thegujaratreport.com

Related Posts

Gujarat Farmers Protest:ખેડૂતોએ વીજલાઇનનું કામ અટકાવી દીધુ – સરકારના બે ગણા વળતરને ફગાવી દીધુ
  • July 9, 2026

Gujarat Farmers Protest: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઈનોનો પ્રશ્ન એક જ્વલંત મુદ્દો બની ગયો છે. કચ્છથી શરૂ થયેલો આ વિરોધ હવે ધીમે ધીમે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને છેક…

Continue reading
Parshottam Solanki: કેસેટના વેપારી મુંબઈના ‘ભાઈ’, પરસોતમ સોલંકી ભાજપના ‘ભાઈ’, પરસોતમ સોલંકીનો પુત્ર ભાજપ વગર ચૂંટણી લડી શકે
  • July 8, 2026

Parshottam Solanki: ગુજરાતના સૌથી લાંબા સમયના 7 હજાર દિવસના પ્રધાનનો વિક્રમ દિલીપ પટેલ અમદાવાદ, 8 જૂલાઈ 2026 ભાજપને કાયમ હચમચાવતાં પરસોતમ સોલંકીના કુટુંબે ફરી એક વખત પડકાર ફેંક્યો છે. કેશુભાઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest:ખેડૂતોએ વીજલાઇનનું કામ અટકાવી દીધુ – સરકારના બે ગણા વળતરને ફગાવી દીધુ

  • July 9, 2026
  • 4 views
Gujarat Farmers Protest:ખેડૂતોએ વીજલાઇનનું કામ અટકાવી દીધુ – સરકારના બે ગણા વળતરને ફગાવી દીધુ

Baruipur Encounter Case: બારુઈપુર દુષ્કર્મ-હત્યા કેસમાં મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ

  • July 9, 2026
  • 7 views
Baruipur Encounter Case: બારુઈપુર દુષ્કર્મ-હત્યા કેસમાં મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ

Prashant Kishor Bankipur Election: પ્રશાંત કિશોરની બાંકીપુરની લડાઈ, શું જન સુરાજ પાર્ટી બદલી શકશે બિહારનું રાજકીય ગણિત? જાણો જીત અને હારની સંભવિત અસરો

  • July 9, 2026
  • 7 views
Prashant Kishor Bankipur Election: પ્રશાંત કિશોરની બાંકીપુરની લડાઈ, શું જન સુરાજ પાર્ટી બદલી શકશે બિહારનું રાજકીય ગણિત? જાણો જીત અને હારની સંભવિત અસરો

Bombay HC Manual Scavenging: મેન્યુઅલ સ્કેવેન્જિંગ ‘સમાજ પર કલંક’, બોમ્બે હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 9, 2026
  • 7 views
Bombay HC Manual Scavenging: મેન્યુઅલ સ્કેવેન્જિંગ ‘સમાજ પર કલંક’, બોમ્બે હાઈકોર્ટની કડક ટિપ્પણી

Bombay HC Justice Madhav Jamdar: ભારત સરકાર નાગરિકોને ગુલામ બનાવી રહી છે, વિરોધ કરવા પર કેસ, બોમ્બે હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 9, 2026
  • 6 views
Bombay HC Justice Madhav Jamdar: ભારત સરકાર નાગરિકોને ગુલામ બનાવી રહી છે, વિરોધ કરવા પર કેસ, બોમ્બે હાઈકોર્ટની કડક ટિપ્પણી

Landslide Mumbai Pune Expressway: ૭૦૦૦ કરોડનો પુલ અને એક વરસાદ, શું વિકાસ માત્ર કાગળ પર છે?

  • July 9, 2026
  • 7 views
Landslide Mumbai Pune Expressway: ૭૦૦૦ કરોડનો પુલ અને એક વરસાદ, શું વિકાસ માત્ર કાગળ પર છે?