
Truth Behind Delhi Elections and Kumbh Mela: દિલ્હીની ચૂંટણીઓ નજીક આવી રહી છે. બીજીબાજુ મહાકુંભમાં નાસભાગ મચી છે. ખબર નથી પડી રહી કે આપણા દેશના વાતાવરણમાં કોઈ પ્રકારનું ઝેર કેમ ફેલાઈ ગયું છે. ભાગદોડમાં મોતને ભેટેલા લોકો વિશે ટ્વિટ કર્યા પછી, વડાપ્રધાન દિલ્હીમાં ચૂંટણી રેલીમાં ભાષણ આપવામાં વ્યસ્ત થઈ જાય છે. પ્રયાગરાજ કિલોમીટરો સુધી ટ્રાફિક જામથી પીડાઈ રહ્યું છે અને પરેશાન છે. ભાગદોડમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા? તેને છુપાવવામાં આવી રહ્યું છે. દિલ્હીના પાણીમાં ઝેરનું પ્રમાણ ઘાતક છે કે નહીં? તેને છુપાવવામાં આવી રહ્યું છે. છેવટે, આ બધું છુપાવવાની રમત છે!, ધીરેન્દ્ર શાસ્ત્રી એવું તે શું બોલ્યા કે તેમના પર સવાલો ઉઠ્યા? જુઓ આ ખાસ ચર્ચા.
આ પણ વાંચોઃ Delhi: સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો, કહ્યું કેજરીવાલ સુધરી જજો!, કરાઈ ધરપકડ