Adani: જામ સાહેબે પાણીના ભાવે જમીન અદાણીને કેમ વેચી? અનેક તર્ક-વિતર્ક! વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું? જાણો

Adani: જામનગર સ્ટેટના પૂર્વ રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા અને અદાણી ગ્રૂપ (હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ) વચ્ચે થયેલા રૂ. 219 કરોડના ઐતિહાસિક એમઓયુએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજી જાડેજા અને અદાણી ગ્રૂપની કંપની હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ વચ્ચેની આશરે ₹૨૧૯ કરોડની પ્રોપર્ટી ડીલ ચર્ચામાં છે આ કરાર હેઠળ જામસાહેબે તેમની માલિકીની કેટલીક મિલકતો અદાણી ગ્રૂપને સોંપી છે.

જામનગરના જામસાહેબ અને અદાણી જૂથની કંપની ‘હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ’ વચ્ચે રિયલ એસ્ટેટ સંબંધી કરાર થયો છે, જે અંતર્ગત જામસાહેબે પોતાની માલિકીની જમીન/મિલકત કંપનીને સોંપી છે આ ડીલમાં અંદાજે ૭ રિયલ એસ્ટેટ મિલકતો સામેલ હોવાના અહેવાલો છે, જેની બજાર કિંમત વધુ હોઈ શકે છે આ કરાર અંદાજે ₹૨૧૯ કરોડની આસપાસ હોવાનું કહેવાય છે, જેના પર સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે.

મહત્વનું છે કે જુલાઈ 2025માં જ જામસાહેબ આ મામલે સ્પષ્ટતા કરી ચૂક્યાંના પણ કેટલાક મીડિયા રિપોર્ટસમાં અહેવાલ છે કે તેઓ આ સંપત્તિ વેચી રહ્યા નથી, પરંતુ નજીવી કિંમતે કંપનીને ડેવલપમેન્ટ કરવા માટે હક્કો આપ્યા છે અને અદાણી જૂથ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ જામનગરના વિકાસ માટે આ જમીનનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે, “મેં અદાણી જૂથને વિનંતી કરી હતી કે તેઓ જામનગરની મારી અમુક સંપત્તિ લઈને તેની ઉપર ડેવલપમેન્ટ માટેનાં કામો કરે, જેથી જામનગરનો વિકાસ થઈ શકે. તેમણે આ વિચાર પર સહમતિ દર્શાવી છે અને જેથી મેં આ સંપત્તિ તેમને આપી છે.”

જોકે,અસલી કારણ શું છે? તે અંગે અનેક અટકળો થઈ રહી છે અને એક વાત એવી પણ ચર્ચામાં છે કે મે 2024માં નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન જામ સાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાના પાયલોટ બંગલોમાં મળવા ગયા હતા જ્યાં તેઓએ પાઘડી પહેરાવીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતુ ત્યારબાદ પ્રણવ અદાણી મળવા ગયા અને સોદો પાકો થઈ ગયો હતો.
આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

 

Related Posts

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!
  • June 12, 2026

Gujarat Farmers Protest: ગુજરાતમાં હાલ ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો એકત્રિત થઈને ૧૫ જૂનના રોજ અમદાવાદથી ગાંધીનગર સુધીની વિશાળ રેલી યોજવાના છે. આ…

Continue reading
Gujarat Helmet Fine Drive: હેલ્મેટ ભંગ: 5 હજાર સરકારી કર્મચારીઓને દંડ, ચૂંટણીમાં રાજનેતાઓને કોઈ દંડ નહીં
  • June 11, 2026

Gujarat Helmet Fine Drive: હેલ્મેટ ભંગ: 5 હજાર સરકારી કર્મચારીઓને દંડ, ચૂંટણીમાં રાજનેતાઓને કોઈ દંડ નહીં દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂન 2026 રાજ્યના તા.1 થી 31 મે દરમિયાન એક મહિનાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

  • June 12, 2026
  • 2 views
Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

  • June 12, 2026
  • 4 views
NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

  • June 12, 2026
  • 7 views
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

  • June 12, 2026
  • 5 views
UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

  • June 12, 2026
  • 16 views
Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી

  • June 12, 2026
  • 9 views
Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી