Adani: જામ સાહેબે પાણીના ભાવે જમીન અદાણીને કેમ વેચી? અનેક તર્ક-વિતર્ક! વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું? જાણો
Adani: જામનગર સ્ટેટના પૂર્વ રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા અને અદાણી ગ્રૂપ (હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ) વચ્ચે થયેલા રૂ. 219 કરોડના ઐતિહાસિક એમઓયુએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજી જાડેજા…
















