Air India Pilot: એર ઇન્ડિયાનો પાયલોટ દારૂ પીને ફાઈટ ઉડાડે તે પહેલાં પકડાયો! મોટી દુર્ઘટના ટળી!

  • World
  • January 2, 2026
  • 0 Comments

Air India Pilot: ભારતીય પાયલોટ દારૂ પીને વિદેશની ધરતી ઉપરથી વિમાન ઉડાડે તે પહેલાં તેને પકડી લેવામાં આવ્યો હતો પરિણામે સંભવતઃ મોટો અકસ્માત થતાં રહી ગયો છે.

કેનેડાના વાનકુવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટેકઓફ કરવાની તૈયારીમાં હતી અને અચાનક પાયલોટ પીધેલો હોવાનું જણાતા ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી.વાનકુવરથી દિલ્હી જતી ફ્લાઇટ AI186 ના પાઇલટ પર દારૂ પીધો હોવાની માહિતી મળતા અધિકારીઓ એ ત્વરિત પગલાં ભરી ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી

વિગતો મુજબ 23 ડિસેમ્બર, 2025 ના રોજ ફ્લાઇટ બોઇંગ 777 વાનકુવરથી વાયા વિયેના દિલ્હી જવાની હતી પણ ટેકઓફ પહેલા કોકપીટમાં દારૂની તીવ્ર ગંધ પ્રસરતા કર્મચારીઓ એલર્ટ થઈ ગયા અને આ અંગે એરપોર્ટ અધિકારીઓને જાણ કરવામાં આવતા કેનેડિયન સુરક્ષા એજન્સીના અધિકારીઓએ ઉડાન અટકાવી દીધી અને પાઇલટનો બ્રેથલાઇઝર ટેસ્ટ કરતા તેણે દારૂ પીધો હોવાનું સામે આવતા તેની અટકાયત કરી લેવામાં આવી હતી.મીડિયા અહેવાલો મુજબ ડ્યુટી-ફ્રી સ્ટોરના કર્મચારીઓએ પાયલોટને વાઇન શોપમાં જોયો ત્યારથી શંકા પ્રબળ બની હતી.

મુસાફરોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપી પાઇલોટને દૂર કરાયો હતો પરિણામે ફ્લાઇટ લગભગ બે કલાક મોડી પડી હતી.ઘટના બાદ એર ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.ઇન્ડિયન એરલાઇન્સ સ્થાનિક અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકાર આપી રહી છે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાઇલટને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર
  • August 15, 2026

Asif Ali Zardari: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સ્થિતિ અંગે એવું નિવેદન આપ્યું છે, જેને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત એક…

Continue reading
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

  • August 15, 2026
  • 3 views
Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

  • August 15, 2026
  • 3 views
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

  • August 15, 2026
  • 6 views
UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

  • August 15, 2026
  • 8 views
Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • August 15, 2026
  • 7 views
Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

  • August 15, 2026
  • 10 views
Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ