Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1

દિલીપ પટેલ, વરિષ્ઠ પત્રકાર

Corruption bridge Part-1:  ગુજરાત આંકર માળખા બોર્ડ દ્વારા ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે અભ્યાસના ભાગરૂપે વાહનો કેટલાં પસાર થાય છે તેનો(CVC) સર્વે 8 સપ્ટેમ્બર, 2005માં કરાયો હતો. 3 દિવસ માટેના સર્વે મથક રાજકોટ-અમદાવાદ માર્ગ પર બગોદરા ક્રોસિંગ ખાતે અમદાવાદ તરફ આવેલું હતું. 11,223 વાહનો રોજ સરેરાશ પસાર થતાં હતા. જેમાં કાર, જીપ, વાન અમદાવાદ તરફ 1909 રાજકોટ તરફ 1931 કુલ વાહનો 3840 34. ટકા 2% વાહનો પસાર થયા હતા.

દ્વીચક્રી વાહનો અમદાવાદ તરફ 504, રાજકોટ તરફ 564, કુલ વાહનો 1068 અને 9.5% વાહનો દ્વીચક્રી હતા. એસટી બસ અમદાવાદ તરફ 272, રાજકોટ તરફ 250, કુલ સરકારી બસ 522 પસાર થઈ હતી. જે કુલ વાહનના 4.7% હતી.

ખાનગી લક્ઝરી બસ અમદાવાદ તરફ 349, રાજકોટ તરફ 374, કુલ બસ 723 પસાર થઈ હતી. જે કુલ પસાર થયેલા વાહનોના 6.4% હતા. ખટારો અને ટેન્કર અમદાવાદ તરફ 1144, રાજકોટ તરફ 1294, કુલ વાહનો 2438 2 પસાર થયા હતા. જે 1.7% ટકા હતા. મલ્ટી એક્સેલ ખટારો અમદાવાદ તરફ 1322, રાજકોટ તરફ1311, પસાર થયેલી મોટી ટ્રકો 2633 હતી. જે કુલ વાહનના 23.5% ટકા હતી. આમ કુલ વાહનો રોજના સરેરાશ અમદાવાદ તરફ 5500, રાજકોટ તરફ 5724 વાહનો હતા. કુલ 11,224 વાહનો રોજ 3 દિવસની સરેરાશમાં પસાર થયા હતા.

જેના પરિણામો આવા જોવા મળ્યા

સૌથી વધુ કાર રાજકોટથી અમદાવાદ (19%) અને ભાવનગરથી અમદાવાદ (7%) ચાલતી હતી.
દ્રીચક્રી વાહનો રાજકોટથી અમદાવાદ (14%) અને અમદાવાદથી રાજકોટ (10%) સુધી ચાલી હતી.
સરકારી બસો ભાવનગરથી અમદાવાદ (7%) અને અમદાવાદથી રાજકોટ (6%) માટે મહત્તમ હતી.
સૌથી વધુ ખાનગી બસો અમદાવાદથી ભાવનગર (24%) અને ત્યારબાદ ભાવનગરથી અમદાવાદ (19%) હતી.
સૌથી વધુ ટ્રકો મહારાષ્ટ્રથી રાજકોટ (6%) અને ત્યારબાદ રાજકોટથી અમદાવાદ (4%) જતી હતી.
મલ્ટી એક્સેલ્સ ટ્રકો જામનગરથી ઉત્તર ભારત (3%), ભાવનગરથી અમદાવાદ, જામનગરથી વડોદરા (3%), મહારાષ્ટ્રથી કચ્છ અને પછી જામનગરથી અમદાવાદ (2.5%) મહત્તમ હતી.

2023માં આ ધોરીમાર્ગ પરથી વાહનોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. ખરેખ તો 2014માં જ સૌરાષ્ટ્રના રાજકોટ અને ભાવનગરના ધોરી માર્ગો 6 લેન થઈ જવા જોઈતા હતા. પણ તે 2023 સુધી તૈયાર થયા ન હતા. આવું જ શામળાજી, મહેસાણા માટે થવું જોઈતું હતું.

આ પણ વાંચોઃ

75 વર્ષની ઉંમર પાર કરનારા નેતાઓએ વિદાય લેવી જોઈએ, ભાગવત નિવેદન આપી ખુદ ફસાઈ ગયા, જાણો | Mohan Bhagwat statement

Bihar: મતદારયાદી સુધારણા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, આધારને કેમ નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય?

Gurugram Murder: માતાના જન્મ દિવસે જ પિતાએ પુત્રીને 3 ગોળી મારી, શું અફેર હતુ? જાણો હચમચાવી નાખતો કિસ્સો

Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ

Gambhira Bridge Collapse: ગંભીરામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર?, મોરબીની ઘટના પછી પણ લોકોને ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરમાર્ગે દોર્યા

Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!

Indore Love Jihad: કોંગ્રેસના અનવર કાદરીએ હિન્દુ છોકરીઓને ફસાવવા રુપિયા આપ્યા, મુસ્લીમ શખ્સોની કબૂલાત, દેહવ્યપાર કરાવતો?

Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

 

 

 

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 18 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર