Dahod: દેવગઢ બારીયાના ઐતિહાસિક ‘ભે-દરવાજા’ ની જાળવણીમાં બેદરકારી, સુરક્ષા જોખમાતા સ્થાનિકોમાં રોષ

Dahod: દેવગઢ બારીયાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતો ઐતિહાસિક ‘ભે-દરવાજા’, જે રાજવી સ્ટેટના સમયની ગૌરવશાળી નિશાની છે જે હાલ બેદરકારીનો ભોગ બન્યો છે. તાજેતરના વાવાઝોડામાં આ દરવાજાની છત ધરાશાયી થઈ ગઈ, જેના કારણે લોખંડની એક એંગલ હજુ પણ લટકતી હાલતમાં છે, જે ગંભીર સુરક્ષા જોખમ ઉભું કરી રહી છે.આ દરવાજા પાસે રોજના અનેક વાહનો અને નાગરિકો પસાર થાય છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ધરાશાયી થયેલું મટિરિયલ રસ્તાની બાજુએ પડ્યું છે, પરંતુ લટકતી એંગલને દૂર કરવામાં કોઈ પ્રગતિ થઈ નથી.

દેવગઢ બારીયાના ઐતિહાસિક ‘ભે-દરવાજા’ ની જાળવણીમાં બેદરકારી

આ બેદરકારીએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે, જેઓ આ ઐતિહાસિક વારસાની જાળવણીમાં ઉદાસીનતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, “ભે-દરવાજા એ દેવગઢ બારીયાના ગૌરવનું પ્રતીક છે, પરંતુ શું આ નિશાની હવે શાસકો માટે બોજ બની ગઈ છે?”

તાત્કાલિક પગલાં લેવા લોકોની માંગ

લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ, દરવાજાની મરમ્મત કરે અને સુરક્ષા જોખમ દૂર કરે, જેથી આ ઐતિહાસિક ધરોહરની ગરિમા જળવાઈ રહે. નગરપાલિકાની ઉદાસીનતા સામે હવે સ્થાનિકોમાં આક્રોશ વધી રહ્યો છે, અને આ મુદ્દે ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ 

Gujarat Weather: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ

Tanushree Dutta Crying Video: ‘મારી મદદ કરો, નહીતર બહુ મોડું થઈ જશે…’, તનુશ્રી દત્તાએ રડતા રડતા પીડા વ્યક્ત કરી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી

Maharashtra: શરમજનક ! બે છોકરીઓ સાથે છેડતી કરનાર આરોપીનું હીરોની જેમ સ્વાગત, સમર્થકોએ પીડિતાના ઘરની બહાર ફટાકડા ફોડ્યા

Gujarat Congress ના પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં ભરતસિંહ સોલંકી કેમ ગેરહાજર, નારાજગી કે પછી બીજું કંઈ કારણ?

 

  • Related Posts

    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

    • August 11, 2026
    • 4 views
    Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

    Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

    • August 11, 2026
    • 5 views
    Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

    • August 11, 2026
    • 6 views
    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    • August 11, 2026
    • 7 views
    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    • August 11, 2026
    • 7 views
    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

    • August 11, 2026
    • 5 views
    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?