Dahod: દેવગઢ બારીયાના ઐતિહાસિક ‘ભે-દરવાજા’ ની જાળવણીમાં બેદરકારી, સુરક્ષા જોખમાતા સ્થાનિકોમાં રોષ

Dahod: દેવગઢ બારીયાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતો ઐતિહાસિક ‘ભે-દરવાજા’, જે રાજવી સ્ટેટના સમયની ગૌરવશાળી નિશાની છે જે હાલ બેદરકારીનો ભોગ બન્યો છે. તાજેતરના વાવાઝોડામાં આ દરવાજાની છત ધરાશાયી થઈ ગઈ, જેના કારણે લોખંડની એક એંગલ હજુ પણ લટકતી હાલતમાં છે, જે ગંભીર સુરક્ષા જોખમ ઉભું કરી રહી છે.આ દરવાજા પાસે રોજના અનેક વાહનો અને નાગરિકો પસાર થાય છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ધરાશાયી થયેલું મટિરિયલ રસ્તાની બાજુએ પડ્યું છે, પરંતુ લટકતી એંગલને દૂર કરવામાં કોઈ પ્રગતિ થઈ નથી.

દેવગઢ બારીયાના ઐતિહાસિક ‘ભે-દરવાજા’ ની જાળવણીમાં બેદરકારી

આ બેદરકારીએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે, જેઓ આ ઐતિહાસિક વારસાની જાળવણીમાં ઉદાસીનતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, “ભે-દરવાજા એ દેવગઢ બારીયાના ગૌરવનું પ્રતીક છે, પરંતુ શું આ નિશાની હવે શાસકો માટે બોજ બની ગઈ છે?”

તાત્કાલિક પગલાં લેવા લોકોની માંગ

લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ, દરવાજાની મરમ્મત કરે અને સુરક્ષા જોખમ દૂર કરે, જેથી આ ઐતિહાસિક ધરોહરની ગરિમા જળવાઈ રહે. નગરપાલિકાની ઉદાસીનતા સામે હવે સ્થાનિકોમાં આક્રોશ વધી રહ્યો છે, અને આ મુદ્દે ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ 

Gujarat Weather: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ

Tanushree Dutta Crying Video: ‘મારી મદદ કરો, નહીતર બહુ મોડું થઈ જશે…’, તનુશ્રી દત્તાએ રડતા રડતા પીડા વ્યક્ત કરી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી

Maharashtra: શરમજનક ! બે છોકરીઓ સાથે છેડતી કરનાર આરોપીનું હીરોની જેમ સ્વાગત, સમર્થકોએ પીડિતાના ઘરની બહાર ફટાકડા ફોડ્યા

Gujarat Congress ના પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં ભરતસિંહ સોલંકી કેમ ગેરહાજર, નારાજગી કે પછી બીજું કંઈ કારણ?

 

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

    • June 19, 2026
    • 2 views
    Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

    • June 19, 2026
    • 4 views
    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    • June 18, 2026
    • 8 views
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    • June 18, 2026
    • 5 views
    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    • June 18, 2026
    • 10 views
    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

    • June 18, 2026
    • 13 views
    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ