
Narendramodi: ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે સમયે મોદી કહેતા હતા કે તેમની સરકારે ઔદ્યોગિક વિકાસ કર્યો છે અને સાથે સાથે 18 લાખ હેક્ટર જમીન ખેતી લાયક બનાવી છે મતલબ કે ગુજરાતમાં ખેતીની જમીન વધી છે જે દેશમાં નોંધનીય બાબત છે, નરેન્દ્રભાઈ મોદીએ આ દાવો કર્યો તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
બીજી તરફ જે રીતે કહેવામાં આવી રહ્યું છે તે મુજબ નરેન્દ્ર મોદીએ બિનઉપજાવ જમીનોને ઉદ્યોગપતિઓને આપી દીધી છે.
ગુજરાતમાં 11 લાખ હેક્ટર આવી જમીન જમીન ઉદ્યોગકારોને પધરાવી દેવામાં આવી છે જેમાં સૌથી વધારે કચ્છમાં જમીન આપી દેવામાં આવી છે.આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલ જણાવે છે કે નરેન્દ્ર મોદી
સદભાવના ઉપવાસમાં પણ જુઠ્ઠું બોલી રહયા છે The Gujarat Report ઉપર આ મુદ્દા ઉપર સચોટ વિશ્લેષણ જુઓ,પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









