PM Modi: અમદાવાદમાં ગાંધી આશ્રમ પધારેલા જર્મન મહેમાન ઝુંપડા જોઈ જાય નહીં તે માટે ઢાંકી દેવાયા! ‘ગરીબીને ઢાંકવાનો પ્રયાસ!’

PM Modi: અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 જાન્યુઆરીના રોજ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા ત્યારે આસપાસની ઝૂંપડપટ્ટી દેખાય નહિ તે માટે મોટા બેનરો લગાવી ઝૂંપડપટ્ટી ઢાંકવાનો પ્રયાસ ઉડીને આંખે વળગ્યો હતો.

જોકે,જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પોતાના અને મોદી સાહેબની મુલાકાત દર્શાવતા બેનરો જોઈ ખુશ થઈ ગયા હતા પણ બેનરો પાછળની ઝૂંપડપટ્ટી અને ગરીબી જોઈ શક્યા ન હતા.

અમદાવાદના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદીજીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મરઝેને સાથે રાખી આશ્રમની મુલાકાત કરાવી હતી.

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધીજીની સાદગીના દર્શન કરી પ્રભાવિત થયા હતા અને તેઓએ મુલાકાત ડાયરીમાં નોંધ કરી હતી તેઓ ગાંધી મૂલ્યોની ગાથા અને અહીં થતી પ્રવૃત્તિઓની નોંધ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગઈકાલે ભારત પ્રવાસ દરમિયાન સીધા અમદાવાદ આવ્યા હતા.તેમના આગમન સમયે ITC નર્મદા હોટલમાં પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

દરમિયાન આજે તેઓની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન નજીકના ઝુંપડા દેખાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને મોટા હોર્ડિંગ્સથી ઝુંપડા ઢાંકી દેવાયા હતા.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી હતી તેઓએ સ્થાનિક સામાજિક કાર્યકર એવા મુકેશ દવેની પ્રતિક્રિયા પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ વાસ્તવિક સ્થિતિ ઉપર પડદો પાડવાની નીતિ ઉપર સવાલો કર્યા હતા જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે!
  • May 18, 2026

Gujarat Housing Board: સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજબી કિંમતે પોતાના હકનું આશરાસ્થાન મળી રહે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન…

Continue reading
Gujarat bulldozer action: આને કહેવાય અમૃતકાળ! GUJARAT માં 12 વર્ષમાં 5 લાખ મકાનો ધ્વસ્ત કરાયા
  • May 17, 2026

Gujarat bulldozer action: ગુજરાતમાં હાલ કાયદો અને માનવતા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જામનગરના જડેશ્વર વિસ્તારમાં કાળજાળ ગરમી વચ્ચે ડિમોલિશનની એક એવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે!

  • May 18, 2026
  • 5 views
Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે!

Jairam Ramesh: નીટ પરીક્ષા રદ થયા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન પર રાજકીય વિવાદ, કોંગ્રેસે રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી

  • May 18, 2026
  • 5 views
Jairam Ramesh: નીટ પરીક્ષા રદ થયા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન પર રાજકીય વિવાદ, કોંગ્રેસે રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી

Mamata Banerjee Bulldozer Politics: કોલકાતા અને હાવડામાં તોડફોડ અભિયાન વચ્ચે મમતા બેનર્જી ભડક્યા, ‘બંગાળ બુલડોઝર પોલિટિક્સમાં વિશ્વાસ નથી રાખતું’

  • May 18, 2026
  • 8 views
Mamata Banerjee Bulldozer Politics: કોલકાતા અને હાવડામાં તોડફોડ અભિયાન વચ્ચે મમતા બેનર્જી ભડક્યા, ‘બંગાળ બુલડોઝર પોલિટિક્સમાં વિશ્વાસ નથી રાખતું’

Iran Citizens Weapon Training: તેહરાનમાં ‘ડેથ ટુ અમેરિકા’ના નારા ગુંજ્યા, સામાન્ય નાગરિકોને AK-47 ચલાવવાની અપાઈ રહી છે ટ્રેનિંગ

  • May 18, 2026
  • 8 views
Iran Citizens Weapon Training: તેહરાનમાં ‘ડેથ ટુ અમેરિકા’ના નારા ગુંજ્યા, સામાન્ય નાગરિકોને AK-47 ચલાવવાની અપાઈ રહી છે ટ્રેનિંગ

AAP Deepak Singla Arrested: ૧૮૦ કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, દિલ્હી-ગોવામાં દરોડા બાદ AAP નેતા દીપક સિંગલાની ધરપકડ

  • May 18, 2026
  • 6 views
AAP Deepak Singla Arrested: ૧૮૦ કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, દિલ્હી-ગોવામાં દરોડા બાદ AAP નેતા દીપક સિંગલાની ધરપકડ

Metasar dalit discrimination: સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિતોને કૂવામાંથી પાણી ન ભરવા દીધાનો આક્ષેપ: 6 લોકો સામે ઍટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ

  • May 18, 2026
  • 12 views
Metasar dalit discrimination: સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિતોને કૂવામાંથી પાણી ન ભરવા દીધાનો આક્ષેપ: 6 લોકો સામે ઍટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ