
Sanjay Singh Speak on PM Modi address: નરેન્દ્ર મોદી આજે (12 મે) રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. મોદી(Modi)ના આ સંબોધન પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ અંગે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં મોદી ગેરહાજર હતા. હવે આજે રાત્રે 8 વાગ્યે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે નાટક મફતમાં જોવાની તક ચૂકશો નહીં.
‘સર્વપક્ષીય બેઠક ચૂકી ગયા પછી…’
સંજય સિંહે X પર લખ્યું, “બિહારમાં ચૂંટણી રેલીને અસરકારક રીતે સંબોધિત કર્યા પછી, મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સ, કેરળમાં કાર્યક્રમ, આંધ્રપ્રદેશમાં કાર્યક્રમ અને સર્વપક્ષીય બેઠકમાં ગેરહાજર રહ્યા પછી, વિશ્વના મહાન કલાકાર સર્વ શ્રી 1008 આજે રાત્રે 8 વાગ્યે આવી રહ્યા છે…. મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં.”
बिहार की चुनावी रैली
मुंबई में फ़िल्मी सितारों
केरल में समारोह
आंध्र प्रदेश में समारोह को कुशलता पूर्वक संबोधित करने और
सर्वदलीय बैठक में ग़ायब रहने बाद आज शाम 8 बजे आ रहे हैं विश्व के महान कलाकार सर्व श्री 1008……
मुफ़्त में नाटक देखने अवसर न गवायें।— Sanjay Singh AAP (@SanjayAzadSln) May 12, 2025
ઓપરેશન સિંદૂર પછી શું?
PM મોદીનું રાષ્ટ્રને સંબોધન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રમ્પે સંઘર્ષવિરામ કરાવ્યો છે. ભારતનો દાવો છે કે તેણે આતંકીઓના નવ કેમ્પનો ખાતમો બોલાવી દીધો છે. ત્યારે લોકચર્ચા થઈ રહી છે કે મોદી પોતાના સંબોધનમાં શું બોલશે. કારણ કે ભારત પાકિસ્તાનનું યુધ્ધ થર્ડ પાર્ટીએ રોકાવી દીધી છે. જેના પર મોદીએ કંઈ પણ બોલ્યા નથી. સિંદૂર ઓપરેશનનું રક્ષ્ય પણ ધૂધળું બનતું જઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે ભારત પાકિસ્તાનનો સામનો કેવી રીતે કરશે. પીઓકે કેવી રીતે પાછુ લેશે?
આ પણ વાંચોઃ
UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?
MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?
ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan
Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire
PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire
