
Gujarat Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જે ઘટનાઓ બની તે જોઈને પ્રબુદ્ધ નાગરિકો ચોંકી ગયા છે અને આ ઘટનાઓને લોકશાહીની હત્યા સમાન ગણાવવામાં આવી છે.ભાજપે જે રીતે ચૂંટણીઓ વગર જ બિન ફરીફનો ખેલ ખેલ્યો અને 700 બેઠકો ઉપર કબ્જો કર્યો અને તેમાં વિપક્ષના ઉમેદવારોને ધમકાવ્યા,ખરીદ્યા વગરે જે કઈ થયું તે કઈક વધારે થયું આ પહેલા પણ EVM ગરબડીના આક્ષેપ આવું ઘણું બધું થઈ રહ્યું છે અને તેમાંય પોલીસ અને ચૂંટણી પંચના અધિકારીઓ,CBI વગેરેનો સરકારે કરેલો દૂરપયોગ મામલે ઘણી ફરિયાદો ઉઠી છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલ અને રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ચુંટણીઓમાં વ્યાપેલા દુષણો અને ભ્રષ્ટાચાર અંગે વિશ્લેષણ કર્યું હતું.
ચૂંટણી પંચની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા એ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે અનિવાર્ય છે. જો આ સંસ્થામાં ભ્રષ્ટાચાર કે રાજકીય દબાણ પ્રવેશે, તો તે લોકશાહીના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે. આ અંગે વાસુદેવ પટેલ દ્વારા કરવામાં આવેલું વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






