Ashwini Vaishnav: ભાજપના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 લાખમાંથી 113 કરોડ કેવી રીતે બનાવ્યા?

  • India
  • August 28, 2025
  • 0 Comments

 Ashwini Vaishnav 323 crore: ભાજપના અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયા છે. હાલ સોશિયલ મિડિયામાં કેટલાક વિડિયો વાયરલ થઈ રહ્યા છે કે 6 વર્ષ પહેલા શરુ થયેલી કંપનીમાં ભાજપના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હતુ. ત્યારે હવે તે 113 કરોડ થઈ ગયા છે. ત્યારે સવાલો કરી રહ્યા છે કે 6 વર્ષમાં કંપનીને આટલો બધો નફો કેવી રીતે થઈ ગયો છે. લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે નફો થયો છે કરાવ્યો છે. સાથે લોકો એવી પણ આશંકા છે કે અશ્વિની વૈષ્ણવ પોતાની આવક છૂપાવવા આ બધા પેંતરા કરી રહ્યા છે.

સોશિયલ મિડિયામાં કેટલાક રિપોર્ટ્સ વાયરલ થયા છે. જેમાં વૈષ્ણવે એડલર મેડીઇક્વિપ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કંપનીએ છ વર્ષમાં વૃદ્ધિ હાંસલ કરી છે. જેની આવક 45 લાખ રૂપિયાથી વધીને 323 કરોડ રૂપિયાથી વધુ થઈ. આ વૃદ્ધિના પરિણામે વૈષ્ણવનું 1 લાખ રૂપિયાનું રોકાણ શેરોમાં રૂપાંતરિત થયું, જેનું બુક વેલ્યૂ 113 કરોડ રૂપિયાથી વધુ થયું. મતલબ 6 વર્ષમાં જ અશ્વિની વૈષ્ણવે  11,000  ઘણો નફો મેળવ્યો છે. જો કે રેલ મંત્રીની સિધ્ધી પાછળ લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અનેકવાર આરોપો લાગી ચૂક્યા છે કે ભાજપ નેતાઓ ગમે તેટલા મોટા કૌભાંડો કરે પણ તેમની સામે તપાસ થતી નથી. તેને દબાવી નેતાઓને બચાવી લેવામાં આવે છે.

અશ્વિની વૈષ્ણવનું નિવેદનઆ મુદ્દે હજુ સુધી અશ્વિની વૈષ્ણવ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, ભૂતકાળમાં ભાજપના નેતાઓએ આવા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવીને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો:

CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ

Rotten Meat supply: તમે તો નથી ખાતાને સડેલું ચીકન!, હોટલોમાં ઉપયોગ, દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં સપ્લાઈ, CMથી કોર્ટ સુધી મામલો પહોંચ્યો

Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, 2ના મોત

Controversy: ફક્ત ભાજપનો એજન્ડા સેટ કરવા ડિબેટ કરો છો, કોંગ્રેસ પ્રવક્તા રાગિની અને એન્કર ચિત્રા ત્રિપાઠી આમને સામને

Baghpat: લવ મેરેજ કર્યા પછી ફેસબૂક પર નવા પ્રેમી સાથે અફેર, પતિને મોતને ઘાટ ઉતાર્યો, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ

Related Posts

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
  • August 1, 2026

Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

Continue reading
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 9 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 7 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી