Ashwini Vaishnav: ભાજપના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 લાખમાંથી 113 કરોડ કેવી રીતે બનાવ્યા?

  • India
  • August 28, 2025
  • 0 Comments

 Ashwini Vaishnav 323 crore: ભાજપના અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયા છે. હાલ સોશિયલ મિડિયામાં કેટલાક વિડિયો વાયરલ થઈ રહ્યા છે કે 6 વર્ષ પહેલા શરુ થયેલી કંપનીમાં ભાજપના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હતુ. ત્યારે હવે તે 113 કરોડ થઈ ગયા છે. ત્યારે સવાલો કરી રહ્યા છે કે 6 વર્ષમાં કંપનીને આટલો બધો નફો કેવી રીતે થઈ ગયો છે. લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે નફો થયો છે કરાવ્યો છે. સાથે લોકો એવી પણ આશંકા છે કે અશ્વિની વૈષ્ણવ પોતાની આવક છૂપાવવા આ બધા પેંતરા કરી રહ્યા છે.

સોશિયલ મિડિયામાં કેટલાક રિપોર્ટ્સ વાયરલ થયા છે. જેમાં વૈષ્ણવે એડલર મેડીઇક્વિપ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કંપનીએ છ વર્ષમાં વૃદ્ધિ હાંસલ કરી છે. જેની આવક 45 લાખ રૂપિયાથી વધીને 323 કરોડ રૂપિયાથી વધુ થઈ. આ વૃદ્ધિના પરિણામે વૈષ્ણવનું 1 લાખ રૂપિયાનું રોકાણ શેરોમાં રૂપાંતરિત થયું, જેનું બુક વેલ્યૂ 113 કરોડ રૂપિયાથી વધુ થયું. મતલબ 6 વર્ષમાં જ અશ્વિની વૈષ્ણવે  11,000  ઘણો નફો મેળવ્યો છે. જો કે રેલ મંત્રીની સિધ્ધી પાછળ લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અનેકવાર આરોપો લાગી ચૂક્યા છે કે ભાજપ નેતાઓ ગમે તેટલા મોટા કૌભાંડો કરે પણ તેમની સામે તપાસ થતી નથી. તેને દબાવી નેતાઓને બચાવી લેવામાં આવે છે.

અશ્વિની વૈષ્ણવનું નિવેદનઆ મુદ્દે હજુ સુધી અશ્વિની વૈષ્ણવ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, ભૂતકાળમાં ભાજપના નેતાઓએ આવા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવીને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો:

CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ

Rotten Meat supply: તમે તો નથી ખાતાને સડેલું ચીકન!, હોટલોમાં ઉપયોગ, દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં સપ્લાઈ, CMથી કોર્ટ સુધી મામલો પહોંચ્યો

Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, 2ના મોત

Controversy: ફક્ત ભાજપનો એજન્ડા સેટ કરવા ડિબેટ કરો છો, કોંગ્રેસ પ્રવક્તા રાગિની અને એન્કર ચિત્રા ત્રિપાઠી આમને સામને

Baghpat: લવ મેરેજ કર્યા પછી ફેસબૂક પર નવા પ્રેમી સાથે અફેર, પતિને મોતને ઘાટ ઉતાર્યો, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત