SIR: ભારતના નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને પણ નાગરિકતા સાબિત કરવી પડે?કેવા દિવસો આવી ગયા? જુઓ ખાસ ચર્ચા

SIR: દેશમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે ત્યારે ઘણા કિસ્સાઓમાં વિવાદ ઉભો થઇ રહ્યો છે.દરમિયાન ચૂંટણી પંચે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને દસ્તાવેજોમાં સેન અને તેમની માતા વચ્ચેની ઉંમરના તફાવતને કારણે SIR સુનાવણી નોટિસ જારી કરતા વિવાદ છેડાયો છે.

નોટિસમાં 16 જાન્યુઆરી સુધીમાં જરૂરી માહિતી પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું હતું જોકે, 92 વર્ષીય શિક્ષણવિદ, બિન-નિવાસી ભારતીય (NRI) હાલમાં વિદેશમાં છે.બુધવારે, ચૂંટણી પંચના અધિકારીઓએ શાંતિનિકેતનમાં સેનના ઘરની મુલાકાત લીધી અને તેમના પિતરાઈ ભાઈ શાંતાભાનુ સેનને નોટિસ સોંપી હતી.દેશમાં ભારત રત્ન મેળવનારને SIR સુનાવણી નોટિસ આપવામાં આવી હોય તેવું આ પહેલી વાર બનતા ભારે ચકચાર મચી છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સેનને સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવાની જરૂર રહેશે નહીં,BLO આ મામલો સંભાળશે.
જો કે, ત્યાં સુધીમાં, આ મુદ્દો રાજકીય વિવાદ બની ગયો હતો અને ચૂંટણી પંચ ભેરવાઈ પડ્યું છે અને હવે ટેકનિકલ મિસ્ટેક્સ જણાવી રહ્યું છે પરંતુ આવડી મોટી હસ્તી માટે આવો છબરડો શરમ જનક છે જે મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની તથા અજય શુક્લ અને મેહુલ વ્યાસ દ્વારા વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે તે વિડીયો જોવાનું ચૂકશો નહીં પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતથી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ
  • January 22, 2026

Narendramodi: સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પની હાજરી હતી પણ નરેન્દ્ર મોદી ગાયબ છે. અલબત્ત પીએમ મોદીની ગેરહાજરીમાં, ભારતનું પ્રતિનિધિત્વ એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં…

Continue reading
Europe: “વો બાત વિદેશોમે કહાં જો હમારે ભારતમે હૈ!”જુઓ ખાસ વિશ્લેષણ
  • January 21, 2026

Europe: દુનિયામાં વિકસિત દેશોમાં ભારતીય લોકો અને ભારતની ગણના પછાત તરીકે થઈ રહી છે અને ભારતમાં સ્વચ્છતાનો અભાવ,અંધશ્રદ્ધા વગેરે મુખ્ય છે. ભારતના શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વ્યાપક છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 8 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો