Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Junagadh News: જૂનાગઢમાં એક બાજુ લીલી પરિક્રમાને લઈ ઉત્સાહ છે તો બીજી તરફ એક એવી ઘટના બની છે જેથી સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવરભારતીજી બાપુ આજે વહેલી સવારથી ગુમ છે. પોલીસે ત્રણથી વધુ પાનાની સુસાઈડ નોટ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના લઘુમંહત 1008 મહામંડલેશ્વર આશ્રમમાંથી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ ભવાનાથ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે.

આ ઘટના અંગે ભવનાથ પોલીસ સ્ટેશનના પી.આઈ.નું કહેવું છું કે વહેલી સવારે ભારતી આશ્રમમાંથી મહાદેવભારતી બાપુ  સુસાઈડ નોટ લખી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ શંકા વ્યક્ત કરી છે અંગત મન દુઃખ થતાં તેઓ ગુમ થયા છે. આ મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.

જો કે સુસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું છે તે હજુ સુધી પોલીસે જણાવ્યું નથી. જો કે મહાદેવભારતી બાપુ ગુમ થતાં સેવકોમાં ચિંતા સેવાઈ રહી છે. આ મામલે પોલીસે અલગ અલગ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય આવી ઘટનાઓ આશ્રમમો બની રહી છે તે એક ચિંતાનો વિષય છે. કારણે શ્રધ્ધા અને ભક્તિના પાઠ શીખવાતાં સાધુ-સંતોમાં જો  આવી ઘટનાઓ બને તો તેમના ભક્તો શું પ્રેરણા લેશે!

આ પણ વાંચો:

Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ

ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain

Sports: કતારના દોહામાં આગામી 16 નવેમ્બરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર

  • Related Posts

    Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
    • June 26, 2026

    Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

    Continue reading
    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
    • June 26, 2026

    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

    • June 26, 2026
    • 2 views
    Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

    NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

    • June 26, 2026
    • 2 views
    NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

    Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

    • June 26, 2026
    • 4 views
    Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

    Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

    • June 26, 2026
    • 10 views
    Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

    NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

    • June 26, 2026
    • 10 views
    NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

    Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

    • June 26, 2026
    • 11 views
    Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ