Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Junagadh News: જૂનાગઢમાં એક બાજુ લીલી પરિક્રમાને લઈ ઉત્સાહ છે તો બીજી તરફ એક એવી ઘટના બની છે જેથી સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવરભારતીજી બાપુ આજે વહેલી સવારથી ગુમ છે. પોલીસે ત્રણથી વધુ પાનાની સુસાઈડ નોટ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના લઘુમંહત 1008 મહામંડલેશ્વર આશ્રમમાંથી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ ભવાનાથ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે.

આ ઘટના અંગે ભવનાથ પોલીસ સ્ટેશનના પી.આઈ.નું કહેવું છું કે વહેલી સવારે ભારતી આશ્રમમાંથી મહાદેવભારતી બાપુ  સુસાઈડ નોટ લખી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ શંકા વ્યક્ત કરી છે અંગત મન દુઃખ થતાં તેઓ ગુમ થયા છે. આ મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.

જો કે સુસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું છે તે હજુ સુધી પોલીસે જણાવ્યું નથી. જો કે મહાદેવભારતી બાપુ ગુમ થતાં સેવકોમાં ચિંતા સેવાઈ રહી છે. આ મામલે પોલીસે અલગ અલગ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય આવી ઘટનાઓ આશ્રમમો બની રહી છે તે એક ચિંતાનો વિષય છે. કારણે શ્રધ્ધા અને ભક્તિના પાઠ શીખવાતાં સાધુ-સંતોમાં જો  આવી ઘટનાઓ બને તો તેમના ભક્તો શું પ્રેરણા લેશે!

આ પણ વાંચો:

Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ

ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain

Sports: કતારના દોહામાં આગામી 16 નવેમ્બરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર

  • Related Posts

    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
    • May 11, 2026

    Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

    Continue reading
    Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
    • May 10, 2026

    Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    • May 11, 2026
    • 6 views
    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    • May 10, 2026
    • 9 views
    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

    • May 10, 2026
    • 8 views
    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

    Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

    • May 10, 2026
    • 11 views
    Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

    Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

    • May 10, 2026
    • 8 views
    Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

    Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

    • May 10, 2026
    • 9 views
    Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર