Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Junagadh News: જૂનાગઢમાં એક બાજુ લીલી પરિક્રમાને લઈ ઉત્સાહ છે તો બીજી તરફ એક એવી ઘટના બની છે જેથી સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવરભારતીજી બાપુ આજે વહેલી સવારથી ગુમ છે. પોલીસે ત્રણથી વધુ પાનાની સુસાઈડ નોટ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના લઘુમંહત 1008 મહામંડલેશ્વર આશ્રમમાંથી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ ભવાનાથ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે.

આ ઘટના અંગે ભવનાથ પોલીસ સ્ટેશનના પી.આઈ.નું કહેવું છું કે વહેલી સવારે ભારતી આશ્રમમાંથી મહાદેવભારતી બાપુ  સુસાઈડ નોટ લખી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ શંકા વ્યક્ત કરી છે અંગત મન દુઃખ થતાં તેઓ ગુમ થયા છે. આ મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.

જો કે સુસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું છે તે હજુ સુધી પોલીસે જણાવ્યું નથી. જો કે મહાદેવભારતી બાપુ ગુમ થતાં સેવકોમાં ચિંતા સેવાઈ રહી છે. આ મામલે પોલીસે અલગ અલગ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય આવી ઘટનાઓ આશ્રમમો બની રહી છે તે એક ચિંતાનો વિષય છે. કારણે શ્રધ્ધા અને ભક્તિના પાઠ શીખવાતાં સાધુ-સંતોમાં જો  આવી ઘટનાઓ બને તો તેમના ભક્તો શું પ્રેરણા લેશે!

આ પણ વાંચો:

Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ

ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain

Sports: કતારના દોહામાં આગામી 16 નવેમ્બરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર

  • Related Posts

    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

    • August 11, 2026
    • 4 views
    Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

    Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

    • August 11, 2026
    • 5 views
    Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

    • August 11, 2026
    • 6 views
    Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    • August 11, 2026
    • 7 views
    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    • August 11, 2026
    • 7 views
    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

    • August 11, 2026
    • 5 views
    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?