ખેડૂત આંદોલન વચ્ચે સરકારની બૂલડોઝર કાર્યવાહી, હવે ખેડૂતો શું કરશે? | Kisan Andolan

  • India
  • March 20, 2025
  • 0 Comments

Kisan Andolan News: શંભુ બોર્ડર અને ખાનૌરી બોર્ડર 13 મહિના પછી ખેડૂત પ્રદર્શનકારીઓના તંબૂઓ સહિત ચણીને બાંધેલા બેરિકેટ્સ તોડી પાડવાાં આવી રહ્યા છે. પંજાબ પોલીસે બુલડોઝરની કાર્યવાહીથી હડકંપ મચાવી દીધો છે. પંજાબ પોલીસે શંભુ અને ખાનૌરી બોર્ડર પરના વિરોધ સ્થળોએથી ખેડૂતોને દૂર કર્યા છે તેમના તંબુ પણ ઉખેડી નાખવામાં આવ્યા છે. સરકાર વિરોધ પ્રદર્શનનો અંત લાવવા મથામણ કરી રહી છે.

પોલીસે ખેડૂત નેતાઓ સરવન સિંહ પંધેર અને જગજીત સિંહ દલેવાલ સહિત ઘણા ખેડૂતો અને ખેડૂત નેતાઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે કામચલાઉ માળખાં અને સ્ટેજ, ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનો દૂર કર્યા પછી વિરોધ સ્થળ ખાલી કરવામાં આવ્યું હતું. જોકે પંજાબ પોલીસની કાર્યવાહી પર રાજકારણ પણ ગરમાયું છે. શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસે આમ આદમી પાર્ટીની સરકારને ઘેરી લીધી છે. ગઈકાલથી અત્યાર સુધી શું થયું છે, 10 મુદ્દાઓમાં જાણો?

1. પંજાબ પોલીસે બુધવારે પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો અંત લાવી છે, અને તંબુઓ તોડી પાડ્યા છે. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો તેમની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર બેઠા હતા. શંભુ બોર્ડર પર પોલીસ કાફલામાં પણ વધારો કરાયો છે. પોલીસે કિસાન મજૂર મોરચાના કાર્યાલય અને ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલા કાયમી બેરિકેડ તોડી પાડ્યા છે. પોલીસે કિસાન મજૂર મોરચાના કાર્યાલય અને સ્ટેજને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો છે. આ પોલીસ કાર્યવાહી હેઠળ, ખેડૂતોને શંભુ બોર્ડર પરથી દૂર કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિરોધ વ્યવસ્થા તોડી પાડવામાં આવી હતી.

2. આ પોલીસ કાર્યવાહી દરમિયાન, હરિયાણા પોલીસ પણ તેની બાજુમાંથી ખેડૂતોના પ્રદર્શનને નષ્ટ કરવામાં વ્યસ્ત હતી. પંજાબ પછી, હરિયાણા પોલીસે પણ પોતાની બાજુમાંથી વિરોધ કરવા આવેલા ખેડૂતો બાંધેલા તંબૂ સહિતની વસ્તૂઓને દૂર કરી છે. શંભુ બોર્ડર પરથી સંપૂર્ણપણે ખેડૂતોને હટાવી દેવામાં આવ્યા છે. શંભુ સરહદ 13 મહિના પછી ખુલી છે.

આ પણ વાંચોઃ  Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!

આ પણ વાંચોઃ ભારતે કહ્યું- “અમે ગાઝાની પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ”

 

Related Posts

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી
  • September 19, 2026

West Bengal SIR: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRને લઈને અપીલોના નિકાલની ગતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં…

Continue reading
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી
  • September 19, 2026

Justice Ujjal Bhuyan: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંએ પોલીસ કસ્ટડીમાં હિંસા, કસ્ટડી દરમિયાન આરોપીઓના મોત અને કથિત બિનન્યાયિક હત્યાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 2 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 2 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 6 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 5 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 9 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 10 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ