Mumbai: બાંદ્રામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે 10 થી વધુ લોકો ફસાયા

  • India
  • July 18, 2025
  • 0 Comments

Mumbai: મુંબઈના બાંદ્રામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારે સવારે મહારાષ્ટ્રના મુંબઈના પશ્ચિમ ઉપનગર બાંદ્રામાં ધરાશાયી થયેલી ત્રણ માળની ઈમારતના કાટમાળ નીચે ઓછામાં ઓછા 10 લોકો ફસાયા હોવાની આશંકા છે. મ્યુનિસિપલ અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં સાત લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાંદ્રામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી

પ્રાથમિક માહિતી અનુસાર, બાંદ્રા પૂર્વના ભારત નગર વિસ્તારમાં સવારે લગભગ 5.56 વાગ્યે ઈમારતનો ભાગ તૂટી પડ્યો હતો. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. તેમણે કહ્યું, “શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.”

મુંબઈ પોલીસનું નિવેદન

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 12 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શરૂઆતની તપાસ મુજબ, ઈમારતમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના પછી ઈમારતનો અમુક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. ફાયર વિભાગ, મુંબઈ પોલીસ અને બીએમસી દ્વારા ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો:   

Bhavnagar: મહિલાઓ સામે ગાળો બોલવાની ના પાડતા લોજ ધારક પર હુમલો, હત્યારાઓ ફરાર

Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો,  2 ની ધરપકડ

કોંગ્રેસના કદાવર નેતા Bhupesh Baghel ના ઘરે EDના દરોડા, પૂર્વ સીએમએ કહ્યું -“હું તેમનાથી ડરતો નથી”

phagwel Virpur rally: અમૂલ ડેરીએ ખરીદેલી જમીનમાં ભ્રષ્ટાચાર!, પશુપાલકો અને ડિરેક્ટરોએ ફાગવેલથી વીરપુર સુધી રેલી કાઢી

Sabar Dairy Protest: ચેરમેનની હિન્દુ રીતરીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢી અંતિમ ધામ સુધી લઈ ગયા

Bhavnagar: કાળિયાબીડમાં પોલીસકર્મીના પુત્રએ સર્જયો અકસ્માત, 2 ના મોત, 2 ઈજાગ્રસ્ત, પોલીસ પિતાએ કર્યું આવું

 

  • Related Posts

    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’
    • October 27, 2025

    BJP Minister Blames Victims in Indore Harassment: મહિલા વર્લ્ડ કપ મેચ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટર્સ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયેલી અપમાનજનક છેડતીની વાત વિશ્વમાં ચર્ચામાં છે. આ ઘટનાએ…

    Continue reading
    BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ
    • October 27, 2025

    આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં SIRની તારીખોનું એલાન થવા જઈ રહ્યું છે અને સાંજના એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે પણ આ જાહેરાતની પૂર્વ સંદયાએ ચેન્નાઈમાં દેશના વરિષ્ઠ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 14 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    • October 27, 2025
    • 10 views
     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    • October 27, 2025
    • 3 views
    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    • October 27, 2025
    • 17 views
    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    • October 27, 2025
    • 20 views
    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

    • October 27, 2025
    • 12 views
    BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ