Narendramodi: નરેન્દ્ર મોદી ‘પરિવારવાદ'(Nepotism)માં માનતા નથી! હવે પંકજ મોદીએ મેળવેલા ફાયદા શુ પરિવારવાદ નથી ? પુરાવા સાથેનો આ રિપોર્ટ જોવાનું ચૂકશો નહિ!

Narendramodi: નરેન્દ્રભાઈ મોદી હંમેશા કોંગ્રેસ ઉપર પરિવારવાદ મુદ્દે કોઈને કોઈ પ્રહારો કરતા રહે છે પણ જ્યારે હવે પોતાના નાના ભાઈ પંકજ મોદી સામે નરેન્દ્રભાઈ મોદીના ભાઈ હોવાના નાતે રાજકીય ફાયદો ઉઠાવ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે ત્યારે હવે નરેન્દ્રભાઈ મોદી શુ કહેશે? તે મામલે ચર્ચાઓ શરૂ થઈ છે, વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે પુરાવા સાથે પંકજ દામોદર દાસ મોદી સામે આરોપ લગાવ્યા છે.

રાજકારણમાં પરિવારવાદ ચાલતો રહે છે પણ મોદી સાહેબ આ મામલે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવાનો દાવો કરતા રહે છે પણ હવે પંકજ મોદીએ મેળવેલા લાભોની વાતો સામે આવી રહી છે.

રાજકારણ જેવા ક્ષેત્રોમાં પોતાની સત્તા કે પ્રભાવનો ઉપયોગ કરીને પોતાના પરિવારજનો કે નજીકના લોકોને અયોગ્ય રીતે ફાયદો કરાવવો, જેમ કે નોકરી, પદ, કોન્ટ્રાક્ટ વગેરે અપાવવા, જેમાં યોગ્યતા કરતાં સગાવાદને વધુ પ્રાધાન્ય મળે છે, જે ભ્રષ્ટાચાર અને અયોગ્યતાને જન્મ આપે છે.

ભારતમાં રાજકારણમાં પરિવારવાદ ખૂબ પ્રચલિત છે, જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી ઘણાના પરિવારજનો રાજકારણમાં સક્રિય હોય છે જોકે,નરેન્દ્રભાઈ મોદી હંમેશા અન્ય લોકો ઉપર આક્ષેપો કરતા રહે છે પણ હવે પંકજ મોદી માટે ઘર આંગણે ઘેરાઈ ગયા છે.જુઓ,આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની, દિલીપ પટેલ અને મેહુલ વ્યાસ વચ્ચે થયેલી ખાસ ચર્ચા અહીં પ્રસ્તુત છે જોવાનું ચૂકશો નહિ.જુઓ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 3 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 6 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 8 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 20 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!