Narmada: ચોમાસા ટાણે સ્ટેચ્યુ ઓફ યુનિટ આસાપાસના ઘરો તોડી પડતાં મુખ્યમંત્રીને રજૂઆત

Narmada: નર્મદાના એકતાનગર વિસ્તારમાં દરેક આદિવાસી સમાજના લોકો રોજગારી મેળવતા હતા. તેઓના ઝૂંપડા અને દુકાનો તોડી નાખવામાં આવ્યા હતાં. ત્યારે ચોમાસુ બેસે તેને એક મહિના પૂર્વે મકાનો-દુકાનો તોડી પાડાતાં ભરુચ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને રજઆત કરી છે.

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે ઉભાં ઘરો હતા, તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુ બેસવાના 1 માસ પૂર્વે તોડી નાંખવામાં આવ્યા છે. તે યોગ્ય નથી. તો આ બાબતે તાત્કાલિક મુખ્યમંત્રીને સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નોના સમયસર ઉકેલ લાવવા કહ્યું છે. જોકે સાંસદે માત્ર નામની જ રજૂઆત કરી હોય તેવું લાગે છે. પત્રમાં ક્યાય આક્રમકતા દેખાઈ નથી. હવે જોવાનું રહ્યું કે મનસુખ વસાવાની રજૂઆત કેટલી ફળે છે.

દબાણો હટાવવાની કામગીરી અંગે ચૈતર વસાવાએ શું કહ્યું?

આ મુદ્દે લઈને ચૈતર વસાવાએ જણાવ્યું કે, ઉદ્યોગપતિના ઇશારે દબાણો તોડયા છે. મુખ્યમંત્રીને કહેવા માંગીએ છે કે ગરીબો ઉપર મક્કમતાથી કામ લો છો. પરંતુ હાલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને મંત્રી બચુભાઈ ખાબડ આ બંને મંત્રીઓના પુત્રોએ મનરેગા કૌભાંડ અને અન્ય કૌભાંડમાં સંડોવાયેલા છે. ત્યારે બંન્ને મંત્રીઓના મકાનો ઉપર ક્યારે બુલડોઝર ફેરવશે.

ચૈતર વસાવાએ કહ્યું હતુ કે સાંસદ અને ધારાસભ્ય ગરીબોને પૂછવા પણ નથી ગયા અને કઈ ગુફામાં ભરાઈ ગયા છે. આદિવાસી વિસ્તાર માં ગરીબ આદિવાસીઓની જમીન સરકારે મફતના ભાવે લઇ લીધી અને તે વખતે રોજગારી માટેના વચનો આપ્યા હતાં. આજે તે આદિવાસી પાછળ મકાનો તોડવા માટે મોટા મોટા જેસીબી ફરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો:

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત