
Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજમાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો. જેથી બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ડ્રાઈવરને તાત્કાલિક હોસ્ટિલમાં ખસેડાયો હતો. બસમાંથી સાફરો સહીસલાતમ બહાર નીકળ્યા હતા.
પ્રાંતિજ વિસ્તારમાં ગઈકાલે 4 જૂને એસટી બસ ડ્રાઈવરને એકાએક ચાલુ બસે એટેક આવતાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબૂ બનેલી બસ રોડના વચ્ચેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જેથી મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. સદનસીબે બસમાં રહેલા 15 મુસાફરને ઈજાઓ પહોંચી નથી. જો કે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હોવાથી તાત્કાલિક પ્રાંતિજની સિવિલ હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. એસટી બસ હિંમતનગરથી પ્રાંતિજ આવતી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે એસટી બસ તંત્ર દ્વારા નિયામાનુસાર ડ્રાઈવરોની મેડિકલ ચેકઅપ કરવાનું હોય છે અને તેના આરોગ્યની હસ્ટ્રી પણ રાખવાની હોય છે. જોકે મોટા ભાગે આવું થતું નથી. ડ્રાઈવરોના સ્વાસ્થ્યની યોગ્ય સમયે ચેકઅપ થતું ન હોવાથી અકસ્માત જેવી ઘટનાઓ બને છે. જે લોકો માટે ખતરારુપ છે.
બસ ચાલકોના નિયમિત સ્વાસ્થ્ય તપાસ (મેડિકલ ચેક-અપ) કરાવવાની જવાબદારી એસટી તંત્ર હોય છે. જો ડ્રાઇવરની સ્વાસ્થ્ય તપાસ નિયમિત રીતે ન કરવામાં આવી હોય અથવા તેમની તબીબી ઇતિહાસની જાણકારી હોવા છતાં તેમને ડ્યૂટી પર રાખવામાં આવ્યા હોય તો આ એક તંત્રની મોટી ભૂલ છે.
આ પણ વાંચો:
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?
Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!
કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak
US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?
Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ
Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો
4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો
MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!