Ukraine: નરેન્દ્ર મોદીના ‘ઉતાવળિયા’ નિવેદનથી ઝેલેન્સકી નારાજ,કહ્યું “અમારા નિર્દોષ બાળકો અને લોકો મરે છે ત્યારે કેમ કઈ ન બોલ્યા?

Ukraine: ભારતના વડાપ્રધાન મોદીજીએ રશિયન પ્રમુખના ઘર પર યુક્રેનના ડ્રોન હુમલાને વખોડી કાઢતા ઝેલેન્સકીએ કહ્યું કે આ ખૂબજ આશ્ચર્ય જનક અને વિચિત્ર લાગી રહ્યું છે કે ભારત અને યુએઈ સહિત ઘણા દેશોએ પુતિનના નિવાસસ્થાન પર અમારા કથિત ડ્રોન હુમલાની નિંદા કરી જે ખરેખર અમે હુમલો કર્યો જ નથી ઝેલેન્સકીએ પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે જ્યારે “અમારા બાળકો પર બોમ્બમારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે ત્યારે કેમ કોઈ રશિયન હુમલાની નિંદા નથી કરતા? સાચું કહું તો, મને આ મુદ્દાઓ પર ભારત કે યુએઈ તરફથી અમારા તરફી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી જેનું અમને દુઃખ છે.

■આખો મામલો શું છે?

તા.29 ડિસેમ્બરે, રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે જણાવ્યું હતું કે યુક્રેને રશિયન રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ થયો પણ તે તમામ ડ્રોનનો રશિયાએ હવામાં જ નાશ કર્યો. જો કે, યુક્રેને રશિયાના આ દાવાઓને ફગાવી દેતા કહ્યું હતું કે રશિયા શાંતિ વાટાઘાટોને વિક્ષેપિત કરવા માટે ખોટા આરોપો લગાવી રહ્યું છે.

બીજી તરફ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના વિદેશ મંત્રાલયે યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન ઉપર થયેલા હુમલાની નિંદા કરી હતી. પીએમ મોદીએ બંને પક્ષોને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરતા કહ્યું હતું કે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે શાંતિ વાટાઘાટોમાં અવરોધ ઉભો કરે.ભારતની આ પ્રતિક્રિયા સામે ઝેલેન્સકીએ પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે જ્યારે “અમારા બાળકો પર બોમ્બમારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે કેમ કોઈ બોલતું નથી? અને અમે કોઈ ડ્રોન હુમલો કર્યો નથી છતાં રશિયાની તરફેણમાં ભારત અને યુએઈ તરતજ આવી ગયા.આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર ભાઈ જાનીએ કરેલું વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 3 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 4 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

  • May 9, 2026
  • 7 views
USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

  • May 9, 2026
  • 8 views
Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

  • May 9, 2026
  • 9 views
Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?

  • May 9, 2026
  • 15 views
Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?