‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

  • Famous
  • April 19, 2025
  • 8 Comments

Urvashi Rautela: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાનું મંદિર હોવાનો દાવો કરતાં ભક્તોમાં વિવાદ વકર્યો છે. ભક્તો કહે છે કે રૌતેલા માફી માગે. જ્યારે રૌતેલા કહે છે ભક્તો, સંતોમાં મારા નિવેદનને ગેરસમજણ ઉભી કરી છે. મેં માત્ર ઉર્વશી મંદિર કહ્યું ઉર્વશી રૌતેલા મંદિર કહ્યું નથી. એક ઈન્ટરવ્યૂમાં રૌતેલાએ બદ્રીનાથ ધામ પાસે ઉર્વશીનું મંદિર હોવા વિશે વાત કરી. તેમના નિવેદનથી સ્થાનિક પૂજારીઓ અને સ્થાનિકો ભક્તો રોષે ભરાઈ ગયા છે. અભિનેત્રીએ વાતચીતમાં દાવો કર્યો હતો કે “ઉત્તરાખંડમાં મારા નામે એક મંદિર છે. જો કોઈ બદ્રીનાથ જાય છે, તો તેની બાજુમાં જ એક ‘ઉર્વશી મંદિર’ છે.”

જો કે સ્થાનિક ભક્તોએ આ દાવાઓને સખત વિરોધ કર્યો છે. બદ્રીનાથ ધામના પૂર્વ ધાર્મિક અધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે મીડિયાને જણાવ્યું હતું કે ઉર્વશીના નિવેદનો “ભ્રામક” છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ મંદિર વાસ્તવમાં હિન્દુ પૌરાણિક કથાઓમાંથી દેવી ઉર્વશીને સમર્પિત છે અને તેને 108 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે.

તેમણે કહ્યું, “આ તેમનું મંદિર નથી. આવા નિવેદનો અસ્વીકાર્ય છે અને સરકારે આવા દાવા કરનારા કોઈપણ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.” બ્રહ્મા કપાલ તીર્થ પુરોહિત સોસાયટીના પ્રમુખ અમિત સતીએ પણ અભિનેત્રીના નિવેદનની નિંદા કરી અને કહ્યું કે પ્રાચીન મંદિર કોઈ વ્યક્તિ સાથે નહીં પણ દેવી ઉર્વશી સાથે સંકળાયેલું છે. તેમણે કહ્યું, “આવા નિવેદનો અહીંના લોકોની ધાર્મિક લાગણીઓનો અનાદર કરે છે.”

ભક્તો દ્વારા ઉર્વશી રૌતેલા ટ્રોલ

ઈન્ટરવ્યૂ જોયા બાદ રૌતેલાના નિવેદનથી ભકતોમાં રોષ છે. તેમની લાગણી દુભાઈ ગઈ છે. જેથી બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડ્યું છે. સ્થાનિક સંતો અને ભક્તોએ પણ તેના નિવેદનો વિરોધ કર્યો છે.જો કે રૌતેલાનું કહેવું છે ભક્તોની ગેરસમજ થઈ છે.

 

આ પણ વાંચોઃ

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

Rajkot: બાળકીના ગુપ્તાંગમાં પેન નાખ્યાના આક્ષેપ, કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ આક્ષેપોને નકાર્યા

Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત

Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન

Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા

 

 

Related Posts

સાઉથ સુપરસ્ટાર Mahesh Babu મની લોન્ડરિંગમાં ફસાયો, EDનું સમન્સ, શું છે મામલો?
  • April 22, 2025

Mahesh Babu money laundering case: સાઉથ ફિલ્મનો સુપરસ્ટાર અને બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકરના પતિ મહેશ બાબુને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સમન્સ મોકલ્યું છે. તેને 27 એપ્રિલે હૈદરાબાદ સ્થિત ED ઓફિસમાં હાજર…

Continue reading
ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire
  • April 20, 2025

Idli Kadhai Set Fire: સાઉથ સુપરસ્ટાર ધનુષની આગામી ફિલ્મ ‘ઈડલી કઢાઈ’ના સેટ પર ભીષણ આગ લાગી છે. આગને કારણે સેટ બળીને રાખ થઈ ગયો છે. જોકે, અહેવાલો અનુસાર, ત્યાં હાજર…

Continue reading

One thought on “‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના