Paresh Goswami Rain Forecast: રાજ્યમાં હજુ કેટલા દિવસ માવઠું રહેશે? જાણો પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી

Paresh Goswami Rain Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 10 મે સુધી હજુ પણ વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની (Paresh Goswami)  આગાહી સામે આવી છે.

વરસાદને લઈને પરેશ ગોસ્વીમીએ કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, મે મહિનામાં ઈતિહાસનુ્ સૌથી ભારે માવઠું થયું છે. આ માવઠું આગળ પણ ચાલવાનું છે. રાજ્યની અંદર હજુ પણ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે આવતીકાલે 9 મે અને પરમદિવસે 10 મે હળવા છૂટા છવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે એટલે અત્યારે જે સાયકલોનિક સર્ક્યુલેશન છે એ આજે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે પણ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે.

આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ

આજે મોડી રાત સુધીમાં તીવ્ર ઠંડરસ્ટ્રોમ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા છે. આ સિવાય મધ્યગુજરાતમાં, અમદાવાદ, આણંદ, નડિયાદ,અને વડોદરા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આ સાથે મધ્યપ્રદેશ બોર્ડર નજીકના વિસ્તારો , છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર અને અરવલ્લીના કોઈક કોઈ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જો કે અરવલ્લી માવઠાની શક્યતા ઓછી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરવામા આવે તો દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા ઝાપટાની શક્યતાઓ છે અહીં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતા નથી.

આ પણ વાંચો :

India Pakistan War:પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો કર્યો પ્રયાસ , ભારતે પાકના નાપાક ઈદારાને નિષ્ફળ બનાવ્યો

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Operation Sindoor: ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ, રાજનાથ સિંહે કહ્યું- ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું

Firing at LOC: ઓપરેશન સિંદૂરથી બોખલાયેલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર, 1 જવાન શહીદ

GSEB 10th SSC Results 2025: ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરી શકશે પોતાનું રિઝલ્ટ

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ


Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

One thought on “Paresh Goswami Rain Forecast: રાજ્યમાં હજુ કેટલા દિવસ માવઠું રહેશે? જાણો પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 15 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 12 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 11 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 26 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 20 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી