બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

  • Famous
  • May 12, 2025
  • 1 Comments

Amitabh Bachchan: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહે છે. એટલું જ નહીં, પોતાના ટ્વીટ્સની સાથે, તે પોતાના બ્લોગ માટે પણ સમાચારમાં રહે છે. જે થયું નથી તે યુધ્ધવિરામ બાદ બિગ બી X પર  ટ્વીટ્સ શેર કરી રહ્યા છે, જેને જોઈને તેમના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ભારત-પાકિસ્તાનના તણાવ વખતે અમિતાભ બચ્ચ(Amitabh Bachchan)ની કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે સીઝ ફાયર થતાં જ તેમને X પોસ્ટ કરવાનું શરુ કર્યું છે.  રવિવાર મોડી રાત્રે અમિતાભ બચ્ચને પોતાના X પ્લેટફોર્મ પર એક ટ્વિટ કર્યું છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

અમિતાભ બચ્ચનની પોસ્ટ વાયરલ

અમિતાભ બચ્ચને રવિવારે મોડી રાત્રે તેમના X પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી  તેમણે તુલસીદાસજીની એક પંક્તિનો પણ ઉલ્લેખ કર્યો. પોસ્ટમાં બિગ બીએ લખ્યું, ‘સૂર સમર કરની કરહીં, કહી ના જનવાહી આપ’. આ પછી, વાક્યનો અર્થ સમજાવતા, તેમણે લખ્યું કે ‘વીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવે છે, તેઓ પોતાની બહાદુરી બતાવવા માટે વાર્તાઓ બનાવતા નથી.’

‘દુશ્મનને જોતા જ કાયર લોકો જ પોતાની બહાદુરીનો ગર્વ કરે ‘

પોસ્ટમાં બિગ બીએ આગળ કહ્યું કે ‘આ વાક્ય તુલસીદાસજીના રામચરિતમાનસના લક્ષ્મણ-પરશુરામ સંવાદમાંથી લેવામાં આવ્યું છે – કે બહાદુર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે, તેઓ પોતાના મોઢેથી પોતાના વખાણ કરતા નથી.’ યુદ્ધમાં સામે દુશ્મનને જોતા જ કાયર લોકો જ પોતાની બહાદુરીનો ગર્વ કરે છે.

પિતાની કવિતા શેર કરી

તુલસીદાસની પંક્તિ શેર કરતા પહેલા, અમિતાભ બચ્ચને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતાની કેટલીક પંક્તિઓ શેર કરી હતી.

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેઓ છેલ્લે 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વેટ્ટાઈયાં’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત મુખ્ય ભૂમિકામાં હતા. આ ઉપરાંત, બિગ બી પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ

Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ

India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

BJP ના ગ્રૂપમાં પોસ્ટ મૂકી ભાજપના કોર્પોરેટરે મોદીની પોલ ખોલી નાખી ?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી કોંગ્રેસ આશ્ચર્યચકિત, જાણો Sachin pilot એ શું કહ્યું ?

 

 

 

Related Posts

Rinku Singh engagement: ક્રિકેટર રિંકુ સિંહે સાંસદ પ્રિયા સાથે કરી સગાઈ
  • June 8, 2025

Rinku Singh engagement: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા તરફ પહેલું પગલું ભર્યું છે. રિંકુ અને સાંસદ પ્રિયા સરોજે લખનૌમાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી…

Continue reading
Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
  • June 6, 2025

Shine Tom Chacko Accident: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા શાઈન ટોમ ચાકોનો એક ભયંકર કાર અકસ્માત થયો છે. જ્યા અભિનેતા શાઈન ટોમ ચાકોના…

Continue reading

One thought on “બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 2 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 5 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 8 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 15 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 15 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી