બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

  • Famous
  • May 12, 2025
  • 1 Comments

Amitabh Bachchan: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહે છે. એટલું જ નહીં, પોતાના ટ્વીટ્સની સાથે, તે પોતાના બ્લોગ માટે પણ સમાચારમાં રહે છે. જે થયું નથી તે યુધ્ધવિરામ બાદ બિગ બી X પર  ટ્વીટ્સ શેર કરી રહ્યા છે, જેને જોઈને તેમના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ભારત-પાકિસ્તાનના તણાવ વખતે અમિતાભ બચ્ચ(Amitabh Bachchan)ની કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે સીઝ ફાયર થતાં જ તેમને X પોસ્ટ કરવાનું શરુ કર્યું છે.  રવિવાર મોડી રાત્રે અમિતાભ બચ્ચને પોતાના X પ્લેટફોર્મ પર એક ટ્વિટ કર્યું છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

અમિતાભ બચ્ચનની પોસ્ટ વાયરલ

અમિતાભ બચ્ચને રવિવારે મોડી રાત્રે તેમના X પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી  તેમણે તુલસીદાસજીની એક પંક્તિનો પણ ઉલ્લેખ કર્યો. પોસ્ટમાં બિગ બીએ લખ્યું, ‘સૂર સમર કરની કરહીં, કહી ના જનવાહી આપ’. આ પછી, વાક્યનો અર્થ સમજાવતા, તેમણે લખ્યું કે ‘વીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવે છે, તેઓ પોતાની બહાદુરી બતાવવા માટે વાર્તાઓ બનાવતા નથી.’

‘દુશ્મનને જોતા જ કાયર લોકો જ પોતાની બહાદુરીનો ગર્વ કરે ‘

પોસ્ટમાં બિગ બીએ આગળ કહ્યું કે ‘આ વાક્ય તુલસીદાસજીના રામચરિતમાનસના લક્ષ્મણ-પરશુરામ સંવાદમાંથી લેવામાં આવ્યું છે – કે બહાદુર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે, તેઓ પોતાના મોઢેથી પોતાના વખાણ કરતા નથી.’ યુદ્ધમાં સામે દુશ્મનને જોતા જ કાયર લોકો જ પોતાની બહાદુરીનો ગર્વ કરે છે.

પિતાની કવિતા શેર કરી

તુલસીદાસની પંક્તિ શેર કરતા પહેલા, અમિતાભ બચ્ચને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતાની કેટલીક પંક્તિઓ શેર કરી હતી.

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેઓ છેલ્લે 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વેટ્ટાઈયાં’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત મુખ્ય ભૂમિકામાં હતા. આ ઉપરાંત, બિગ બી પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ

Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ

India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

BJP ના ગ્રૂપમાં પોસ્ટ મૂકી ભાજપના કોર્પોરેટરે મોદીની પોલ ખોલી નાખી ?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી કોંગ્રેસ આશ્ચર્યચકિત, જાણો Sachin pilot એ શું કહ્યું ?

 

 

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત