Gift City: The Great Gambler ફેઈમ અમિતાભ બચ્ચને ગુજરાતમાં ₹ 7 કરોડનો દાવ ખેલ્યો અને ₹ 210 કરોડ થઈ ગયા!

  • Gujarat
  • January 11, 2026
  • 0 Comments

●The Great Gambler ફેઈમ અમિતાભ બચ્ચને ગુજરાતના રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ ફાયદામાં રહ્યું!

Gift City: ગાંધીનગરમાં ‘ગિફ્ટ સીટી’જ્યાં બન્યું છે તેની બરાબર સામે બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ₹ 7 કરોડમાં 14 વિઘા જમીન ખરીદી હતી ત્યારે તેઓને અંદાજ પણ ન્હોતોકે આ જમીનમાં કરેલું રોકાણ સોનાની લગડી સાબિત થશે.

આ જમીન 2011માં ચાંદલોડિયાના વિરમભાઈ રૂડાભાઈ ગમારા પાસેથી ABCLના એમ.ડી.રાજેશ ઋષિકેશ યાદવે બચ્ચનના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે ખરીદી હતી.

બચ્ચન પરિવારમાં તે સમયે એટલેકે તા.16 નવેમ્બર, 2011, બુધવારે પૌત્રી આરાધ્યના જન્મ પછીના સાત દિવસ બાદ 23 નવેમ્બર બુધવારે અમિતાભ બચ્ચને ગિફ્ટ સિટીની સામે શાહપુરમાં આ જમીન ખરીદી હતી, આમ, 2011ના નવેમ્બરના બે બુધવાર વાસ્તવમાં લક્ષ્મીની કૃપારૂપ સાબિત થઈ જતા હવે ત્રીજો પણ બુધવારનો દિવસ પસંદ કરી અભિષેક બચ્ચન અહીં મોટા એક પ્રોજેકટ માટે તૈયારીઓ શરૂ કરી છે.

નવું વર્ષ એટલે કે જાન્યુઆરી 2026ના બુધવારના રોજ અભિષેક બચ્ચને આ જમીન પર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવા માટે લોટસ ડેવલપર્સ સાથે એગ્રીમેન્ટ કર્યો છે.આ કરાર મુજબ ડિઝાઈન અને પ્લાનિંગ તથા બાંધકામ લોટસ ડેવલપર્સ કરશે પણ જમીન બચ્ચન પરિવારની માલિકી હક્ક રહેશે.

ઉલ્લેખનીય છે કે ₹ 7 કરોડમાં ખરીદેલી 23,169 સ્કવેર મીટર, એટલે કે 5.72 એકર(14 વીઘા) જમીન અંદાજે 210 કરોડની થઈ ગઈ છે, હાલમાં અહીં એક વિઘા જમીનનો ભાવ અંદાજે ₹15 કરોડ ચાલે છે,આમ 14 વર્ષમાં 203 રૂપિયાનો જમ્બો નફો થયો છે.
આમ,બચ્ચન પરિવારમાં આરાધ્યનો બુધવારે જન્મ થયો અને લક્ષ્મીના આગમન સાથે બુધવારે જમીનનો સોદો થયો ત્યારબાદ 203 કરોડનો નફો થયો હવે અત્યારની 210 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી જમીન ઉપર લોટસ ડેવલપર્સ સાથે કરાર કરી પ્રોજેકટ આકાર લેવા જઈ રહ્યો છે અને તે દિવસ પણ બુધવાર પસંદ કરાયો છે બોલિવૂડના Gift City: The Great Gambler ફેઈમ અમિતાભ બચ્ચને ગુજરાતના રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ ફાયદામાં રહ્યું! The Great Gambler અમિતાભ બચ્ચનને રિયલ લાઈફમાં પણ નસીબનો સાથ મળ્યો છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 2 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 11 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 16 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ