Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

Narendramodi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની મુલાકાતે ગયા ત્યારે ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કર્યું.
જ્યાં મોદીને નેસેટ મેડલથી સન્માનિત કરાયા.

આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ નેસેટમાં ભાષણ આપ્યું હોય,તેમના ભાષણ દરમિયાન, પીએમ મોદીએ ભારત અને ઇઝરાયલ વચ્ચેના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો પર વાત કરી. તેમણે યુહૂદી સમુદાય માટે ભારત મધર લેન્ડ અને ઇઝરાયેલ ફાધર લેંડની પણ વાત કરી સાથેજ તા.7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ ઉપરના હુમલા અને 26/11 ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને મોદીએ આતંકવાદી હુમલાઓને વખોડી આવા હુમલાઓને “બર્બર” ગણાવતા કહ્યું, “અમે ઇઝરાયલના દુઃખમાં તેમની સાથે છીએ. નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે.” નેતન્યાહૂની હાજરીમાં, મોદીએ ઇબ્રાહિમ કરારની પણ પ્રશંસા કરી.પીએમ મોદીએ ઇઝરાયલી સંસદમાં મોદી કરેલા ભાષણ પર વિશ્લેષકોની પ્રતિક્રિયા શુ છે?વરિષ્ઠ પત્રકારો મયુર જાની તેમજ અરુણ દીક્ષિત તેમજ મેહુલ વ્યાસે શુ કહ્યું જાણો ખાસ ચર્ચા.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!
  • April 14, 2026

Modi: પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં વૃદ્ધોના આશીર્વાદ મેળવવાનો પોતાનો લહાવો ભાવનાત્મક રીતે વ્યક્ત કર્યો, ખાસ કરીને દાદા-દાદીની ઉંમરના વૃદ્ધોના.તેમણે આ નિઃસ્વાર્થ પ્રેમને…

Continue reading
SIR: બંગાળમાં SIR વિરોધી જુવાળ, The Gujarat Reportનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ! જોવાનું ચૂકશો નહિ
  • April 13, 2026

■ વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ કલકતામાં પ્રદર્શનકારીઓની લીધી મુલાકાત,જુઓ વિડીયો SIR: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ હાલ મતદાર યાદીમાંથી લાખો નામો કાઢી નાખવાના મામલે કોલકાતાના પાર્ક સર્કસ મેદાન ખાતે છેલ્લા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો

  • April 14, 2026
  • 4 views
Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો

Big political changes in Bihar: નીતિશ કુમાર પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં થયા ભાવુક : મંત્રીઓ રડી પડ્યા!

  • April 14, 2026
  • 8 views
Big political changes in Bihar: નીતિશ કુમાર પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં થયા ભાવુક : મંત્રીઓ રડી પડ્યા!

Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

  • April 14, 2026
  • 13 views
Modi: નરેન્દ્ર મોદી સાહેબે પોતાની ઉંમરના બુઝુર્ગોને દાદા-દાદી કહેતા ઉઠ્યા હાસ્યના ફુવારા! સાહેબ પોતે તો દાદાની ઉંમરે પહોંચ્યા છે!!

Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

  • April 14, 2026
  • 7 views
Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત

  • April 14, 2026
  • 8 views
Donald Trump: ઈરાને ભારતીય જહાજોને “ટોલ”માંથી આપી મુક્તિ! અમેરિકા-ઈરાન વચ્ચે સામસામી ધમકી આપવાનો સિલસિલો યથાવત

BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?

  • April 13, 2026
  • 7 views
BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?