BJP: ગીર સોમનાથના પૂર્વ સાંસદ અને ભાજપના નેતા દિનુ બોઘા સોલંકી તાજેતરમાં ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે પડ્યા હતા અને કલેક્ટર વિરુદ્ધ વાણી વિલાસ ઉપર ઉતરી પડ્યા હતા તેઓ કથિત જમીન વિવાદના કારણે ચર્ચામાં છે, તેમણે જાહેરસભામાં કલેક્ટરને ‘ભ્રષ્ટાચારી’ કહીને ચકચાર જગાવી હતી.
દિનુ બોઘા પાંજરાપોળની જમીન પચાવી પાડવાનો વિવાદ સામે આવ્યો છે, આ વિવાદને કારણે સ્થાનિક ભાજપમાં પણ ભાગલા પડ્યા છેવિવાદનું મુખ્ય કારણ પાંજરાપોળની કરોડો રૂપિયાની જમીન હોવાનું કહેવાય છે, જે દિનુ બોઘા સોલંકીએ પચાવી પાડી હતી અને તેને ખાલી કરવાનો હુકમ કલેક્ટરે કર્યો હતો.
દિનુ બોઘા સોલંકી અગાઉ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં પણ આરોપી હતા પરંતુ ત્યારબાદ હાઈકોર્ટે તેમને નિર્દોષ છોડી દીધા હતા.દીનુંનો વિડીયો રાહુલ ગાંધીએ પણ બનાવતા તે વાયરલ થયો હતો દરમિયાન સ્થાનિક આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણાએ આ મુદ્દે કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છેમહત્વનું છે કે મહેશ મકવાણા કોડીનાર વિસ્તારના સક્રિય આરટીઆઈ કાર્યકર્તા છે, તેઓએ આપેલી માહિતી માટેજુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!





