PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

PM Modi: દેશમાં આજકાલ વડાપ્રધાન મોદી સામે ચરિત્ર સંબંધી ગંભીર આરોપ લાગી રહયા છે જેમાં તાજેતરમાં મધુ કિશ્વરે પીએમ મોદીના અંગત ચરિત્ર અને મહિલાઓ સાથેના તેમના સંબંધો વિશે ગંભીર આરોપો લગાવ્યા છે જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેવે સમયે ગુજરાતમાં 31 માર્ચ 2026ના રોજ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ના લોકાર્પણ પ્રસંગે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન ગણાવ્યા હતા.

જૈનાચાર્યે જણાવ્યું કે વડાપ્રધાન મોદી એક ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તેમણે ઉમેર્યું કે “આજે આ દેશનું સદ્દભાગ્ય અને જનતાનું સૌભાગ્ય છે કે તેમને આવા વડાપ્રધાન મળ્યા છે” તેમણે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે હંમેશા દેશને વિવિધ સમસ્યાઓથી બચાવ્યો છે અને રાષ્ટ્રના વિકાસ માટે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જૈન સંસ્કૃતિ અને ભારતીય વિરાસતને સમર્પિત આ ભવ્ય મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરી આચાર્યશ્રીના આશીર્વાદ પણ મેળવ્યા હતા હવે આ વિશ્લેષકો આ મામલામાં એવો તર્ક વહેતો કરી રહયા છે કે ‘નરેન્દ્ર મોદી ચારિત્ર્યવાન છે!’ એવું સર્ટિફિકેટ અત્યારે લેવાની જરૂર કેમ પડી? અત્યારસુધી વિકાસ કે 56 ઇંચની છાતી કે મજબૂત નેતા,વિશ્વગુરુ અથવા લોકપ્રિય નેતા વગરે કહેવાતું હતું પણ અહીં મોદી ચારિત્ર્યવાન નેતા છે એવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? આ મુદ્દે વિસ્તુત છણાવટ કરી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર મયુર જાની અને મેહુલ વ્યાસ આ ખાસ ચર્ચા જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

  • August 18, 2026
  • 3 views
Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

  • August 18, 2026
  • 5 views
Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી

  • August 18, 2026
  • 5 views
CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી

Jharkhand Student Protest: ઝારખંડમાં યુવાનોના આંદોલન સામે સરકાર ઝૂકી? JSSC-CGL પરિણામ રદ, હવે CBI તપાસની માંગ

  • August 18, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં યુવાનોના આંદોલન સામે સરકાર ઝૂકી? JSSC-CGL પરિણામ રદ, હવે CBI તપાસની માંગ

Social Media Censorship: દરરોજ 1,275 બ્લોકિંગ આદેશ! સોશિયલ મીડિયા પર વધી રહી છે સરકારી દખલગીરી?

  • August 18, 2026
  • 11 views
Social Media Censorship: દરરોજ 1,275 બ્લોકિંગ આદેશ! સોશિયલ મીડિયા પર વધી રહી છે સરકારી દખલગીરી?

Dimagi Naxal controversy: ‘અર્બન નક્સલ’થી ‘દિમાગી નક્સલ’ સુધી, BJPની ટેગ પોલિટિક્સની આખી કહાની, હવે કેમ ફેલ થઈ રહી છે?

  • August 18, 2026
  • 11 views
Dimagi Naxal controversy: ‘અર્બન નક્સલ’થી ‘દિમાગી નક્સલ’ સુધી, BJPની ટેગ પોલિટિક્સની આખી કહાની, હવે કેમ ફેલ થઈ રહી છે?