Modi: નવા સંસદ ભવનનો આકાર અને ડિઝાઇન અશુભ છે! વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ કર્યો ચોંકાવનારો દાવો,જુઓ વિડીયો

Modi: જાણીતા વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે નવા સંસદ ભવનના આકાર અને ડિઝાઇન પર વિસ્તુત ચર્ચા કરી હતી અને આ ઈમારત શુભ નહિ હોવાનો મત વ્યક્ત કર્યો હતો તેમના મતે આ ઇમારતનો ત્રિકોણાકાર આકાર વાસ્તુ દ્રષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે, કારણ કે તે ‘અગ્નિ’નું પ્રતીક છે, જે વિવાદો અથવા તણાવ તરફ દોરી શકે છે.

■સેવા તીર્થ
તાજેતરમાં ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ સંકુલમાં હવે વડા પ્રધાન કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય એક જ છત નીચે છે. આ પ્રોજેક્ટ ₹12 બિલિયન (1,200 કરોડ) થી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે જે અંગે પણ સલુજાએ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે મોટા રોકાણ છતાં, જો વાસ્તુ સિદ્ધાંતોને અવગણવામાં આવે છે, તો તે દેશની પ્રગતિ અને શાંતિને અવરોધી શકે છે સેવા તીર્થ દેશની કેટલી સેવા કરી શકશે?

બીજી તરફ સરકારનું માનવું છે કે એકજ સંકુલમાં વડા પ્રધાન કાર્યાલય અને મુખ્ય સચિવાલયોને એક છત નીચે લાવવાથી નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બનશે, આ સંકુલ આગામી કેટલાક દાયકાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે સરકારી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ લાવવાની અપેક્ષા છે સંરક્ષણ, નાણા, આરોગ્ય અને કૃષિ જેવા મુખ્ય મંત્રાલયોને કર્તવ્ય ભવન-1 અને 2 માં સેવા તીર્થ સાથે એકીકૃત કરવામાં આવ્યા છે, જે આંતર-વિભાગીય સંકલનમાં સુધારો કરશે,સરકાર તેને આધુનિક ભારતની શક્તિનું પ્રતીક માને છે,જ્યારે કુલદીપ સલુજાએ સાવધાની રાખવાની સલાહ આપી છે.
આ મુદ્દા ઉપર કુલદીપ સલુજાએ જે વાત કરી તે વીડિયોમાં અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Delimitation Bill: સીમાંકન બિલ મામલે ઘમાસાણ મચ્યું છે! કેન્દ્ર સરકાર આખરે આ બિલ મામલે ઉતાવળ કેમ કરે છે? જાણો
  • April 17, 2026

Delimitation Bill: સમગ્ર દેશમાં ખાસ કરીને રાજકીય પક્ષોમાં સીમાંકન બિલ 2026 (Delimitation Bill 2026) મુદ્દે ઘમાસાણ મચ્યું છે કેમકે ભારતની લોકશાહીમાં સૌથી મોટા ફેરફારો પૈકીનું આ બિલ છે અને આ…

Continue reading
Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!
  • April 16, 2026

Bengal:  પ.બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ (BJP) વચ્ચે આ વખતે ખરાખરીનો મુખ્ય જંગ મનાઈ રહ્યો છે,મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને તેમની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament Session: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર

  • April 17, 2026
  • 3 views
Parliament Session: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર

America: હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલી જતાં વિશ્વના દેશોમાં હાશકારો! હવે તેલ-ગેસની તંગી દૂર થશે!

  • April 17, 2026
  • 12 views
America: હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલી જતાં વિશ્વના દેશોમાં હાશકારો! હવે તેલ-ગેસની તંગી દૂર થશે!

Modi: નવા સંસદ ભવનનો આકાર અને ડિઝાઇન અશુભ છે! વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ કર્યો ચોંકાવનારો દાવો,જુઓ વિડીયો

  • April 17, 2026
  • 6 views
Modi: નવા સંસદ ભવનનો આકાર અને ડિઝાઇન અશુભ છે! વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ કર્યો ચોંકાવનારો દાવો,જુઓ વિડીયો

Ahmedabad: અમદાવાદમાં ભાજપ સામે લોકોમાં આક્રોશ! ભાજપના જ અગ્રણીએ “વિકાસ”ની ખોલી પોલ, જુઓ વિડીયો

  • April 17, 2026
  • 10 views
Ahmedabad: અમદાવાદમાં ભાજપ સામે લોકોમાં આક્રોશ! ભાજપના જ અગ્રણીએ “વિકાસ”ની ખોલી પોલ, જુઓ વિડીયો

Delimitation Bill: સીમાંકન બિલ મામલે ઘમાસાણ મચ્યું છે! કેન્દ્ર સરકાર આખરે આ બિલ મામલે ઉતાવળ કેમ કરે છે? જાણો

  • April 17, 2026
  • 8 views
Delimitation Bill: સીમાંકન બિલ મામલે ઘમાસાણ મચ્યું છે! કેન્દ્ર સરકાર આખરે આ બિલ મામલે ઉતાવળ કેમ કરે છે? જાણો

BJP: નરેન્દ્ર મોદીની સરકારે લોકશાહીના પાયા હચમચાવી નાખ્યા છે! જુઓ સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું!

  • April 17, 2026
  • 7 views
BJP: નરેન્દ્ર મોદીની સરકારે લોકશાહીના પાયા હચમચાવી નાખ્યા છે! જુઓ સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું!