Bangladesh: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા,25 દિવસમાં આઠમી હત્યાથી હિન્દુઓમાં દહેશતનો માહોલ

  • World
  • January 13, 2026
  • 0 Comments

Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય ઉપર ચિંતાજનક હુમલાઓ થઈ રહયા છે અને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહયા છે, છેલ્લા 25 દિવસમાં અહીં આઠ હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને વધુ હિંદુ યુવાનની હત્યા કરી દેવામાં આવી છે ફેંગુઆના દગનભુઆમાં હિન્દુ યુવાન સમીર દાસ (28)ને ઢોરમાર મારીને હત્યા કરવામાં આવી હતી હત્યારાઓ સમીર દાસની હત્યા કર્યા બાદ તેની ઓટો રીક્ષા લૂંટીને ભાગી ગયા હતા આ સાથેજ છેલ્લા 25 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની આ આઠમી હત્યાની ઘટના છે.

પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર સમીર દગનભુઆના માતુભુઈયા સંઘના રામાનંદપુર ગામનો રહેવાસી હતો અને લાંબા સમયથી બેટરીથી ચાલતી ઓટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારના સભ્યોએ જણાવ્યું કે જ્યારે સમીર રવિવારે રાત્રે ઘરે પાછો ફર્યો નહીં ત્યારે તેઓએ તેની શોધ શરૂ કરી પણ તે નહિ મળતા બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ લગભગ 2 વાગ્યે, લોકોને દક્ષિણ કરીમપુરના મુહુરી બારી નજીક સમીરનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો.

●૧૧ જાન્યુઆરીની સાંજે હત્યા થઈ હતી

પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દગનભુઆ વિસ્તારમાં સમીર કુમાર દાસની હત્યા ૧૧ જાન્યુઆરીની સાંજે થઈ હતી, કાર્તિક કુમાર દાસ અને રીના રાની દાસનો સમીર સૌથી
મોટો પુત્ર હતો ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે ફેની જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

● હિન્દુ સમુદાય સામે હિંસાના બનાવો વધી રહ્યા છે

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ઉપર અત્યાચારો વધ્યા છે અને હિંસાથી અસુરક્ષાની લાગણી પ્રસરી છે, માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે નબળા પગલાં અને વિલંબિત ન્યાયને કારણે લઘુમતી સમુદાયમાં ભયનું વાતાવરણ સર્જાયું છે આમ,બાંગ્લાદેશમાં 25 દિવસમાં 8 હિંદુઓની હત્યાઓ થતાં હિન્દુ સમાજમાં દહેશતનો માહોલ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે
  • May 8, 2026

S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં સુરીનામની મુલાકાતે છે, જ્યાં તેમણે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને મોટા દેશોની સ્વાર્થી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. પારામારીબોમાં ભારતીય સમુદાય અને…

Continue reading
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન
  • May 6, 2026

Iran US Conflict: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને હાલમાં જ ઈરાકના નિયુક્ત વડાપ્રધાન અલી અલ-ઝૈદી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન દેશનું વલણ સ્પષ્ટ કર્યું છે. પેજેશકિયાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આંતરરાષ્ટ્રીય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 5 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 10 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 6 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે