Jammu and Kashmir: શ્રીનગરના નૌગામ પોલીસે જપ્ત કરેલા વિસ્ફોટકોના પરિક્ષણ દરમ્યાન થયો બ્લાસ્ટ; 9ના મોત,29 ઘાયલ!

  • India
  • November 15, 2025
  • 0 Comments

Jammu and Kashmir:  જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનની અંદર એક મોટો વિસ્ફોટ થતાં ભારે અફરા તફરી મચી ગઇ હતી.આ વિસ્ફોટમાં નવ લોકોનાં મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. ઇમારતને પણ વ્યાપક નુકસાન થયું છે.પોલીસે જપ્ત કરેલા એમોનિયમ નાઈટ્રેટના જથ્થાને પોલીસ સ્ટેશન પરિસરમાં રાખવામાં આવ્યો હતો જેમાં અચાનક બ્લાસ્ટ થયાની વાત સામે આવી છે, આ વિસ્ફોટકોની ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી હતી.

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જમ્મુ અને કાશ્મીરનું કનેકશન સામે આવ્યા કેટલાક ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓની નૌગામ પોલીસ સ્ટેશન પરિસરમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી,આ સમય દરમિયાન, શુક્રવારે મોડી રાત્રે (14 નવેમ્બર) થયેલા વિસ્ફોટમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ઘાયલોની 92 આર્મી બેઝ અને SKIMS સૌરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે,આ બ્લાસ્ટમાં મૃતદેહોના ટુકડા 200 મીટર દૂર જઈને પડ્યાં હતાં.હરિયાણાના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડૉ.મુઝમ્મિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલા એમોનિયમ નાઈટ્રેટના જથ્થામાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જપ્ત કરાયેલા કુલ 360 કિલોગ્રામ વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા કે નહીં. પોલીસ ટીમો જપ્ત કરાયેલા એમોનિયમ નાઈટ્રેટ વગેરેના નમૂના લઈ રહી હતી, ત્યારેજ બ્લાસ્ટ થયો હતો.

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ પછી આ બીજો મોટો વિસ્ફોટ છે, જેમાં નવ લોકોના મોત થયા હતા સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.નૌગામ પોલીસ સ્ટેશન જૈશ-એ-મોહમ્મદના ‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી મોડ્યુલની તપાસનું કેન્દ્ર છે.આ પોલીસ સ્ટેશન એરપોર્ટ વિસ્તારની ખૂબ નજીક પણ છે તેથી આ ઘટનાની ગંભીરતા વધી જાય છે.

રાત્રે લગભગ 11:20 વાગ્યાની આસપાસ નૌગામ પોલીસ સ્ટેશન જોરદાર વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું,પોલીસે ટેરર મોડ્યુલ સાથે મોટી માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક ઝડપ્યો હતો જેનું પોલીસ અને તહસીલદાર સાથે FSL ટીમ એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટકનું નિરીક્ષણ કરી રહી હતી એ દરમિયાન પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’
  • June 19, 2026

Rahul Gandhi: રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતની શિક્ષણ વ્યવસ્થા પર તીખા પ્રહાર કર્યા છે. કોટા, જે દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 4 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 5 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 8 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 13 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ