પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Dalit Murder in Satalpur: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ અમરેલીમાં અનુસૂચિત જાતિ(SC)ના યુવક નિલેશ રાઠોડની ‘બેટા’ કહીને બોલાવવાને કારણે હત્યા કરી દેવામાં આવી હતી હજુ તો આ ઘટનાના પડઘા શાંત નથી પડ્યા ત્યાં વધુ એક દલીતની હત્યાની ઘટના સામે આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરના જાખોત્રા ગામે અર્ધ સળગેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો છે આ આધેડને ઘાઘરો તેમજ પગમાં ઝાંઝરી પહેરાવેલ હતી. આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ લોકોને રોડ પર ઉતરવા અને આ મામલે આંદોલન કરવા આહ્વાન કર્યું છે. બીજી તરફ આ મામલે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે.

સળગેલી હાલતમાં આધેડનો મળ્યો મૃતદેહ

પાટણ જિલ્લાના સાંતલપુરના જાખોત્રા ગામે એક રહસ્યમય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 50 વર્ષીય આધેડનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની ઓળખ હરજીભાઇ દેવાભાઇ સોલંકી તરીકે થઈ છે જેઓ એક સાધુ હતા અને જાખોત્રા ગામનજીક આવેલ વૌવા નજીક રહેતા હતા. ત્યારે જે હાલમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે હત્યાની આશંકા વ્યક્ત કરે છે. કારણ કે, આધેડના પગમાં ઝાંઝર, ચણિયો પહેરાવવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવતા ગામમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

પોલીસે હાથ ધરી તપાસ 

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ તેમજ પેનલ ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજ ખાતે લાવવામાં આવેલ છે અને ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ  વ્યક્ત કર્યો રોષ

આ ઘટનાને લઇને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. અને તેમણે લોકોને પાટણના ધારપુરની સિવિલ હોસ્પિટલ પહોંચીને ન્યાય માટે વિનંતી કરી છે. આસાથે તેમણે સરકાર પાસે પીડિત પરિવારને યોગ્ય વળતર અને 2 એકર ખેતીની જમીન પણ આપવાની માંગ કરી છે.

આ પણ વાંચો:

Gujarat માં બે દિવસ યલો એલર્ટ, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Vadodara: જમ જેવા જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો, જાણો શું છે સમગ્ર મામલો

Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Mumbai એરપોર્ટ પર બોમ્બની ધમકી આપનાર ઝડપાયો, કર્યો ચોંકાવનારો ખુલાસો

AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો

‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો

યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?

NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ

Related Posts

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court PKCL-RRVUNL Case: અદાણી-રાજસ્થાન સરકાર વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આર્બિટ્રેશન કેસમાં મોટો ફેરફાર

  • August 9, 2026
  • 0 views
Supreme Court PKCL-RRVUNL Case: અદાણી-રાજસ્થાન સરકાર વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આર્બિટ્રેશન કેસમાં મોટો ફેરફાર

RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો

  • August 9, 2026
  • 4 views
RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો

Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલ

  • August 9, 2026
  • 5 views
Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલ

Tribal dance at Govt events: સરકારી મંચો પર આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન, સન્માન કે તમાશો?

  • August 9, 2026
  • 6 views
Tribal dance at Govt events: સરકારી મંચો પર આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન, સન્માન કે તમાશો?

Indian Fishermen Pakistan Jail: સજા પૂરી છતાં વતન વાપસી નહીં! ભારતીય માછીમારોના પરિવારોએ સરકારો સામે ઉઠાવ્યો મોટો પ્રશ્ન

  • August 9, 2026
  • 8 views
Indian Fishermen Pakistan Jail: સજા પૂરી છતાં વતન વાપસી નહીં! ભારતીય માછીમારોના પરિવારોએ સરકારો સામે ઉઠાવ્યો મોટો પ્રશ્ન

JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો

  • August 9, 2026
  • 5 views
JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો