પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Dalit Murder in Satalpur: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ અમરેલીમાં અનુસૂચિત જાતિ(SC)ના યુવક નિલેશ રાઠોડની ‘બેટા’ કહીને બોલાવવાને કારણે હત્યા કરી દેવામાં આવી હતી હજુ તો આ ઘટનાના પડઘા શાંત નથી પડ્યા ત્યાં વધુ એક દલીતની હત્યાની ઘટના સામે આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરના જાખોત્રા ગામે અર્ધ સળગેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો છે આ આધેડને ઘાઘરો તેમજ પગમાં ઝાંઝરી પહેરાવેલ હતી. આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ લોકોને રોડ પર ઉતરવા અને આ મામલે આંદોલન કરવા આહ્વાન કર્યું છે. બીજી તરફ આ મામલે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે.

સળગેલી હાલતમાં આધેડનો મળ્યો મૃતદેહ

પાટણ જિલ્લાના સાંતલપુરના જાખોત્રા ગામે એક રહસ્યમય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 50 વર્ષીય આધેડનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની ઓળખ હરજીભાઇ દેવાભાઇ સોલંકી તરીકે થઈ છે જેઓ એક સાધુ હતા અને જાખોત્રા ગામનજીક આવેલ વૌવા નજીક રહેતા હતા. ત્યારે જે હાલમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે હત્યાની આશંકા વ્યક્ત કરે છે. કારણ કે, આધેડના પગમાં ઝાંઝર, ચણિયો પહેરાવવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવતા ગામમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

પોલીસે હાથ ધરી તપાસ 

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ તેમજ પેનલ ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજ ખાતે લાવવામાં આવેલ છે અને ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ  વ્યક્ત કર્યો રોષ

આ ઘટનાને લઇને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. અને તેમણે લોકોને પાટણના ધારપુરની સિવિલ હોસ્પિટલ પહોંચીને ન્યાય માટે વિનંતી કરી છે. આસાથે તેમણે સરકાર પાસે પીડિત પરિવારને યોગ્ય વળતર અને 2 એકર ખેતીની જમીન પણ આપવાની માંગ કરી છે.

આ પણ વાંચો:

Gujarat માં બે દિવસ યલો એલર્ટ, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Vadodara: જમ જેવા જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો, જાણો શું છે સમગ્ર મામલો

Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Mumbai એરપોર્ટ પર બોમ્બની ધમકી આપનાર ઝડપાયો, કર્યો ચોંકાવનારો ખુલાસો

AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો

‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો

યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?

NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ

Related Posts

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
  • May 9, 2026

Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 7 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 5 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન