યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

  • World
  • May 27, 2025
  • 0 Comments

અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે વાતચીત થઈ હતી પરંતુ યુક્રેન રશિયાની શરતો સાથે સંમત ન થયું. તેથી યુદ્ધવિરામ અંગે કોઈ વાતચીત થઈ શકી નહીં. ત્યારે હવે પુતિને એક મોટી ધમકી આપી છે. પુતિને કહ્યું કે પશ્ચિમી દેશોએ અમેરિકા દ્વારા લાંબા અંતરની મિસાઇલો છોડવા બદલ યુક્રેન સામેના પ્રતિબંધો હટાવી લીધા છે. તેમણે કહ્યું કે જો આવું છે નાટો( NATO ) સીધા જ યુદ્ધમાં યુક્રેનના સમર્થનમાં આવ્યું છે. આવી સ્થિતિમાં રશિયાએ પણ પોતાને તૈયાર કરીને જવાબ આપવો પડશે કારણ કે હવે આ યુદ્ધ યુક્રેન સામે નહીં પણ નાટો વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ વારંવાર મધ્યસ્થી કરવા છતાં રશિયા યુદ્ધવિરામનો યોગ્ય નિર્ણય લેતું નથી. આવી સ્થિતિમાં અમેરિકા અને પશ્ચિમી દેશોએ યુક્રેનથી તેમના શસ્ત્રો પરના રેન્જ પ્રતિબંધો હટાવી લીધા છે. યુક્રેન હવે બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સ પાસેથી મળેલા શસ્ત્રોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે. જેથી રશિયાને મહત્તમ નુકસાન થાય અને તે યુદ્ધવિરામ માટે સંમત થાય.

ટ્રમ્પે પુતિન-ઝેલેન્સ્કીની ટીકા કરી

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે પુતિન સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે મારા હંમેશા રશિયા સાથે ગાઢ સંબંધો રહ્યા છે પરંતુ તેમની સાથે કંઈક એવું બન્યું છે, તેઓ સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે. ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે ઝેલેન્સકી જે રીતે વાત કરે છે, તે પોતાના દેશનું કોઈ ભલું કરી શકે નહીં. તેના મોંમાંથી નીકળતી દરેક વસ્તુ મુશ્કેલી ઊભી કરે છે.

આ પણ વાંચો:

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad

જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod

Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

 

  • Related Posts

    USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો
    • May 9, 2026

    USCIRF India Report: તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિકી આયોગ (USCIRF) એ વોશિંગ્ટનમાં એક સુનાવણી યોજીને અમેરિકી વિદેશ વિભાગને ફરી એકવાર ભારતને ‘કન્ટ્રી ઓફ પર્ટીક્યુલર કન્સર્ન’ (CPC) એટલે કે ‘વિશેષ…

    Continue reading
    S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે
    • May 8, 2026

    S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં સુરીનામની મુલાકાતે છે, જ્યાં તેમણે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને મોટા દેશોની સ્વાર્થી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. પારામારીબોમાં ભારતીય સમુદાય અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    • May 9, 2026
    • 3 views
    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    • May 9, 2026
    • 4 views
    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

    • May 9, 2026
    • 9 views
    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

    Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

    • May 9, 2026
    • 9 views
    Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

    Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

    • May 9, 2026
    • 8 views
    Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

    Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

    • May 9, 2026
    • 6 views
    Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન