Sabarmati: અમદાવાદમાં સાબરમતી સ્ટેશનના 6 નામોએ ગૂંચવાડો ઉભો કર્યો! મુસાફરોમાં અસમંજસની સ્થિતિ

Sabarmati: અમદાવાદમાં સાબરમતી નદી પર રૂ. 367 કરોડના ખર્ચે ગુજરાતના પ્રથમ રબર-કમ-બેરેજ-કમ-બ્રિજનું નિર્માણ ચાલુ છે. પશ્ચિમમાં સાબરમતી અચર અને પૂર્વમાં કેમ્પ સદર બજાર વચ્ચે સાબરમતી નદી પર એક કિલોમીટર લંબાઈનો 1048.08 મીટરનો છ લેનનો પુલ બનવાનું કામ ચાલુ છે.

આ હબ મેટ્રો, BRTS, સાબરમતી રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેન વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.સાબરમતીના 6 સ્ટેશનનાનામમાં મુસાફરો અટવાઈ રહ્યા છે.સાબરમતીના 6 સ્ટેશનોના નામમાં ગોટાળાને લઈ મુંઝવણ ઉભી થઇ છે.અહીંના સ્થાનિક અગ્રણી મુકેશ દવે એ વિસ્તુત જાણકારી આપી છે જે જોવાનું ચૂકશો નહિ.

અહીં બ્રિજની બંને બાજુએ રિવરફ્રન્ટ રોડ પરથી એપ્રોચ બ્રિજ બનાવવામાં આવશે, જે તેને મુખ્ય પુલ સાથે જોડાશે. બ્રિજના નિર્માણ બાદ સાબરમતીથી કેમ્પ સદર બજાર થઈને એરપોર્ટ સુધી પહોંચવામાં સરળતા રહેશે. આ પ્રોજેક્ટ એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

એરપોર્ટ સુધી પહોંચવાની ઉપલબ્ધ થશે સુવિધા સાબરમતી ટોરેન્ટ પાવર સ્ટેશન (BRTS) રોડથી કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ)ની બંને બાજુના રસ્તાઓને જોડતો પુલ બનાવવામાં આવશે. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, મોટેરાથી પૂર્વ વિસ્તારમાં હાંસોલ અને એરપોર્ટ સુધી સીધું કનેક્ટિવિટી હશે. ટ્રાફિકની સમસ્યા ઘણી હદે ઓછી થશે.બેરેજ કમ બ્રિજના રબર બેરેજનું સંચાલન અને જાળવણી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પર આધારિત છે

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા
  • May 25, 2026

દિલીપ પટેલ, અમદાવાદ, 24 મે 2026 Dwarka Green Energy Farmers Protest: ગુજરાતની કુલ પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા 7,542 મેગાવોટ છે, જે ભારતમાં તમિલનાડુ (9,304 મેગાવોટ) પછી બીજી સૌથી મોટી સ્થાપિત…

Continue reading
Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!
  • May 25, 2026

12 લાખ કરોડના ભ્રષ્ટાચારમાં મોદી પગલાં ન લીધા, પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાલ દિલીપ પટેલ અમદાવાદ, 24 મે 2026 Congress Corruption Allegations: નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

  • May 25, 2026
  • 1 views
RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

  • May 25, 2026
  • 2 views
Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

  • May 25, 2026
  • 4 views
Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

  • May 25, 2026
  • 7 views
Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

  • May 24, 2026
  • 5 views
Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

Vinesh Phogat: વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મુકનાર કુસ્તી મહાસંઘ પર દિલ્હી હાઇકોર્ટ લાલચોળ: કહ્યું- રમત અને ખેલાડીઓ સાથે બદલાની ભાવનાથી કામ ન કરો

  • May 24, 2026
  • 4 views
Vinesh Phogat: વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મુકનાર કુસ્તી મહાસંઘ પર દિલ્હી હાઇકોર્ટ લાલચોળ: કહ્યું- રમત અને ખેલાડીઓ સાથે બદલાની ભાવનાથી કામ ન કરો