તિરુપતિ મંદિર લાડુ વિવાદ: SITએ 4 લોકોની ધરપકડ કરી, પશુઓની ચરબીવાળું ઘી વેચતાં હતા, મુખ્યમંત્રીના આક્ષેપ સાચા!
  • February 10, 2025

તિરુપતિ મંદિર લાડુ વિવાદ:  આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે(SIT) ચાર લોકોની ધરપકડ કરી છે. ગત વર્ષે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી હોવાનો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ…

Continue reading
સૌથી ધનિક તિરુપતિ મંદિરમાં ટોકન લેવા પડાપડી, 6 ભક્તોના મોત, કેવી રીતે બની દુર્ઘટના?
  • January 9, 2025

ગઈકાલે બુધવારે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના વિષ્ણુ નિવાસમાં વૈકુંઠ દ્વાર ખાતે સર્વ દર્શન ટોકન વિતરણ દરમિયાન થયેલી નાસભાગમાં 6 લોકોના મોત થયા હતા. 40 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી…

Continue reading