ચંદ્ર ગોવિંદ દાસે બંધારણના ઘડવૈયા અંગે શું કહી દીધું કે વિવાદ છેડાયો?, | Video | Chandra Govind Das

Chandra Govind Das statement controversy:  બંધારણ ઘડનારા બાબા સાહેબને એક બાબાએ મુર્ખ કહેતાં વિવાદ વકર્યો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે ભારતના અનેક ક્ષેત્રોમાં ધાર્મકિતા ઉભી કરી દેવામાં આવી છે. ઘણી એવી સરકારી જગ્યાઓઓ છે તેને ધાર્મિકતાનો રંગ લગાડી દેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ, જાહેર વાહનોમાં પણ ધાર્મકિતાનું પ્રમાણ વધી રહ્યું છે. જે એક પ્રકારે જૂથવાદ પેદા કરનારું છે. ભારતના દરેક ક્ષેત્રે ધાર્મિકતાનું પ્રમાણ વધી ગયું છે. રાજકીય પક્ષોમાં ધાર્મિક કટ્ટરતાં જોવા મળી રહી છે.

ત્યારે ઇસ્કોન સાથે જોડાયેલા ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલ ભારે વિવાદમાં આવી ગયા છે. તેમણે બંધારણ બનાવનારને મુર્ખ કહ્યા છે. વ્યાસપીઠ પરથી બંધારણ બનાવનારને મુર્ખ કહેતાં લોકોમાં રોષ ભભૂક્યો છે. જેઓ ઇસ્કોન (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ) સાથે સંકળાયેલા છે.

ચંદ્ર ગોવિંદ દાસે ભારતના બંધારણ અને તેના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી કરી છે. ચંદ્ર ગોવિંદ દાસનું નિવેદન ભારતના સામાજિક અને રાજકીય વાતાવરણમાં એક સંવેદનશીલ મુદ્દો બની ગયું છે, જે બંધારણ અને ડૉ. આંબેડકરના યોગદાન પર ચર્ચાને વેગ આપે છે. આ ઘટના સમાજમાં ધ્રુવીકરણને ઉત્તેજન આપી શકે છે.

ચંદ્ર ગોવિંદ દાસે શું કહ્યું હતુ?

ચંદ્ર ગોવિંદ દાસે એક વીડિયોમાં કથિત રીતે ભારતીય બંધારણના નિર્માતાઓને “મૂર્ખ” ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે કાયદો શું કરી લે. તમારો દિકરો-દીકરીનું તમે 20 વર્ષ સુધી પાલન કર્યું છે. પરંતુ જો તે જાતે ક્યાક લગ્ન કરી લે તો તમે કશું ન કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મુર્ખ હશે. બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલાં મુર્ખ વ્યક્તિઓ હશે. અવ્વલ નંબરના. આ સંવિધાને દેશને વ્યભાચારમાં ધકેલી દીધોછે. સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ.

ત્યારે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં  ધાર્મિકતામાં ડૂબેલા ભારત દેશ કરતાં અન્ય દેશોમાં કેવી રીતે ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યા છે.

Related Posts

W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો
  • April 18, 2026

W.Bengal: પ.બંગાળમાં હાલ ચુંટણીઓનો માહોલ છે અહીં મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે ત્યારે આ ગઢમાં ગાબડું પાડવા હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપ બંગાળમાં ખૂબ જ…

Continue reading
MODI: સીમાંકન અને મહિલા અનામત બિલ પસાર ન થવું તે મોદી સરકારની હાર છે કે બીજું કંઈ? જુઓ ખાસ વિશ્લેષણ
  • April 18, 2026

MODI: લોકસભામાં ૧૩૧મું બંધારણીય સુધારો બિલ પસાર થઈ શક્યું નહિ એ મોદી સરકાર માટે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવે છે.સીમાંકન અને મહિલા અનામતના અમલીકરણ સાથે સંબંધિત બંધારણ (૧૩૧મો સુધારો)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IRGC: ઈરાનમાં IRGCનો કબ્જો! નવા લીડર મોજતબાની હયાતી મામલે ઉઠયા સવાલો! હવે શું દુનિયામાં મોટું આર્થિક સંકટ તોળાશે!

  • April 19, 2026
  • 4 views
IRGC: ઈરાનમાં IRGCનો કબ્જો! નવા લીડર મોજતબાની હયાતી મામલે ઉઠયા સવાલો! હવે શું દુનિયામાં મોટું આર્થિક સંકટ તોળાશે!

BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!

  • April 18, 2026
  • 4 views
BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!

Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

  • April 18, 2026
  • 5 views
Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

  • April 18, 2026
  • 17 views
W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી  મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ

  • April 18, 2026
  • 11 views
Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!

  • April 18, 2026
  • 16 views
Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!