UP: ‘તમે 10 મુસ્લીમ છોકરીને લઈને જાઓ, લગ્નની જવાબદારી અમારી’, ભાજપ પૂર્વ MLAનું વિવાદાસ્પદ નિવેદન

  • India
  • October 30, 2025
  • 0 Comments

UP News: ઉત્તર પ્રેદશમાં ભાજપ નેતાઓ બેફામ બની રહ્યા છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી કોમી વિવાદ સર્જી રહ્યા છે. ત્યારે સિદ્ધાર્થનગરમાં ડુમરિયાગંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક  આશ્ચાર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “જો બે હિંદું છોકરીઓ ભાગી છે, તો તમે 10 મુસ્લીમ લઈને જાઓ, લગ્નની જવબાદારી અમારી, આ અખિલેશ નહીં યોગી સરકાર છે”, હવે નિવેદનથી યુપીમાં ખળભળાટ મચ્યો છે.

વીડિયો 16 ઓક્ટોબરનો

ઘવેન્દ્ર પ્રતાપ સિંહ ધનખરપુર ગામ પહોંચ્યા હતા. તેમણે ત્યાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના નિવેદનનો એક વીડિયો, જે 16 ઓક્ટોબરનો હોવાનું કહેવાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે બે હિન્દુ છોકરીઓએ એક મહિનાની અંદર મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કર્યા. આ સંદર્ભમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બે છોકરીઓના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓને ભગાડી જવા કહ્યું હતુ.  પૂર્વ ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું હતું કે, “બેના બદલામાં દસ મુસ્લિમ છોકરીઓ લાવો.”

યોગી સરકારના શાસનમાં આતંકવાદમાં ઘટાડો 

પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપે કહ્યું કે લોકો ડુમરિયાગંજને “નાનું પાકિસ્તાન” કહેતા હતા. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ લોકોનો આતંક ઓછો થઈ ગયો છે. બાકી, એવા ડઝનબંધ ગામો હતા જ્યાં હિન્દુઓ મુસ્લિમોની સામે લાચારીથી રહેતા હતા. પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે પહેલા હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવતા હતા, પરંતુ હવે જ્યારે રાજ્યમાં હિન્દુલક્ષી સરકાર છે, તો ગભરાવાની જરૂર નથી. જે ​​કોઈ તેમને ઉશ્કેરે છે તેને છોડવામાં ન આવે. વિરોધી પક્ષોએ આ નિવેદનનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.

 કોંગ્રેસે ભાજપને ઘેરી લીધો

દરમિયાન યુપી કોંગ્રેસે રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે, “આ શરમજનક નિવેદન ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક જાહેર સભામાં આપ્યું હતું. ધર્મના નામે નફરત ફેલાવવી, સમાજમાં ભાગલા પાડવા અને બેરોજગાર યુવાનોને ગેરમાર્ગે દોરવા એ ભાજપનું સાચું રાજકારણ બની ગયું છે.”

આ પણ વાંચો:

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ

Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર

Related Posts

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!
  • October 31, 2025

Mallikarjun Kharge on RSS:એક તરફ સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતના કેવડીયામાં PM મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે તેવા સમયે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ…

Continue reading
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…
  • October 31, 2025

UP: એવું કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતીર હોય, તે ગુનો કરતી વખતે હંમેશા એક સુરાગ છોડી જાય છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મંદિર પર “આઈ લવ યુ મોહમ્મદ”…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

  • October 31, 2025
  • 4 views
Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

  • October 31, 2025
  • 3 views
 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

  • October 31, 2025
  • 10 views
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

  • October 31, 2025
  • 8 views
Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

  • October 31, 2025
  • 19 views
Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?

  • October 31, 2025
  • 11 views
Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?