Dahod માં PM Modi નું સૌથી જુઠ્ઠાણું, મોદીની મુલાકાતમાં મળ્યા Bachu Khabad નું પત્તું કપાવવાના સંકેતો

Bachu Khabad: દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ મંત્રીના બંન્ને પુત્રો હાલ જેલમાં છે. અને તે પણ એજ જેલમાં છે જે જેલનું ઉદ્ઘાટન બચુ ખાબડે કરયું હતુ. પુત્રો ભલે ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં હોય પરંતુ મંત્રી છાતી ઠોકીને બોલી રહ્યા છે કે, મે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો. હા ભ્રષ્ટાચાર મામલે તેમના પુત્રોની ધરપકડ બાદ તેઓ થોડો સમય માટે સંપર્ક વિહોણા બન્યા હતા પરંતુ આ અંગે સવાલ થતા તેઓ અચાનક પ્રગટ થયા હતા અને કહ્યું હતુ કે, હું મોદીના કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છું. પરંતુ ગઈ કાલે જ્યારે પીએમ મોદી દાહોદમાં ગયા હતા ત્યારે પીએમ મોદીના કાર્યક્રમમાં બચુ ખાબડ દેખાયા જ નહીં. જેથી સવાલ ઉઠ્યા હતા કે જેઓ પોતે કાર્યક્રમની તૈયારી કરી તેઓ કેમ આ કાર્યક્રમથી દુર રહ્યા ? શું બચુ ખાબડને આ કાર્યક્રમમાંથી જાણી જોઈને દુર રાખવામાં આવ્યા છે કે તેઓ પોતે આ કાર્યક્રમથી દુર રહ્યા છે ? ત્યારે બચુ ખાબડના આ કાર્યક્રમથી દુર રહેવા અંગે દાહોદના સ્થાનિક પત્રકાર ઉમેશભાઈએ ધ ગુજરાત રિપોર્ટ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન શું થયું હતું અને બચુ ખાબડને કાર્યક્રમથી દુર રાખવા તે શું સંકેત આપે છે.

દાહોદમાં ગઈ કાલે મોદી સૌથી મોટું જુઠ્ઠું બોલ્યા

પીએમ મોદીએ ગઈ કાલે હળહળતું જુઠ્ઠું બોલ્યા કે, દહોદ જિલ્લાની રચના તેમણે કરી. પરંતુ આ તદ્દન ખોટી વાત છે દાહોદ જિલ્લો જ્યારે પંચમહાલમાંથી અલગ થયો ત્યારે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યાર બાદ આખો વિવાદ શરુ થયો અને પછી કેશુંભાઈની સરકાર આવી તે પછી મોદી મુખ્યમંત્રી બન્યા.

બચું ખાબડનું પત્તુ કપાવવાના સંકેત

દાહોદના કલેક્ટર સુમનસિંહ ભાભોર જે દાહોદ જિલ્લાની રાજનીતિ ઘણા સમયથી નક્કી કરે છે. જેમકે ટિકિટ કોને આપવી ત્યાના લોકોમાં પ્રભુત્વ જમાવવા શું કાર્યક્રમો કરવા? આરએસએસ કેવી રીતે કામ કરશે દરેક કામગીરી સુમનસિંહ ભાભોરની અંડરમાં કરવામાં આવે છે. સુમનસિંહ ભાભોર વિશે વાત કરવામા આવે તો તેઓ પોતાના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે તેમના પુત્ર જસવંતસિંહ ભોભોર લાંબા સમયથી સાંસદ તરીકે કાર્યરત છે. તેમજ સુમનસિંહ ભાભોરના બીજા પુત્ર અત્યારે ધારાસભ્ય તરીકે કાર્યરત છે આમ એક જ પરિવારમાંથી સાંસદ અને ધારાસભ્ય બન્યા હોય તેવી આ રેર ઘટના છે.

ઘણા લોકો એવું કહે છે કે સાંસદ જસવંતસિંહ ભાભોરને જીતાડવામાં બચુ ખાબડની મોટી ભૂમિકા રહી છે.લોકસભાની ચૂંટણીમાં બચુ ખાબડના વિસ્તારમાંથી જસવંતસિંહને 1 લાખની લીડ મળી હતી. આમ અત્યાર સુધી જસવંતસિંહ અને ભાજપને ચુંટણીમાં બચુ ખાબડની જરુર પડતી હોય છે. પરંતુ હવે જ્યારે બચુ ખાબડ વિવાદમાં આવ્યા છે ત્યારે તેમણે સ્ટેજ પર સ્થાન આપવામા આવ્યું ન હતુ તેનાથીતે સંકેત મળે છે કે, આવનારા સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો તેમાં બચુ ખાબડનું પત્તું કપાશે.

ભાજપ અને જસવંતસિંહ હવે બચુ ખાબડથી પીછો છોડાવવા માંગે છે?

બીજો સંકેત તે પણ છે કે, ભાજપ અને જસવંતસિંહ હવે બચુ ખાબડથી પીછો છોડાવવા માંગે છે. કારણકે બચુ ખાબડ ઓબીસી અને કોળી કોમ્યુનિટીમાં પ્રભુત્વ ધરાવે છે. જેથી મત મેળવવા માટે ભાજપને બચુ ખાબડની ટિકિટ રિપીટ કરવી પડતી હતી. હવે બચુ ખાબડ વિવાદમાં આવ્યા છે એટલા માટે ભાજપને આ વખતે બચુ ખાબડને સાચવવા નહીં પડે. આમ સ્પષ્ટ છે કે, ભાજપ પોતે જ દાહોદમાં લીડરશીપ બદલવા માંગે છે.

આ પણ વાંચો:

AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો

‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો

યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?

NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Gujarat માં Corona ના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ નોંધાયો, જાણો તે કેટલો છે ખતરનાક

તૈયારીઓ કરી પણ આવવા ન મળ્યું! મોદીના કાર્યક્રમમાં Bachu Khabad ગેરહાજર

Ahmedabad: દારૂબંધીવાળા ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ! શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પાસે કરી તપાસની માંગ

Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 3 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 4 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 10 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 9 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’