Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Bhavanagar: સમગ્ર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનો તૈયાર પાક નાશ પામ્યો છે. જેથી ખેડૂતોએ માથે હાથ ટેકી દીધા છે અને સરકાર પાસે સહાયની યાચના કરી રહ્યા છે. જો કે સરકાર સહાય ચૂકવવામાં સતત વિલંબ અને આનાકાની કરી રહી છે. પાક વિમા યોજના બંધ કરી દીધી છે. નાશ પામેલા પાકનો ઝડપથી સરવે થઈ રહ્યો નથી. બીજી તરફ ભાવનગર જીલ્લાના ખેડૂતો સરકારના ડિજિટલ સર્વે સામે વિરોધ કરી રહ્યા છે.

મળતી જાણકારી અનુસાર હાલ પડેલા અતિભારે વરસાદે ભાવનગરના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. મૂડી લગાવીને પકવેલો પાક વરસાદમાં નાશ થઈ ગયો છે. વલ્લપુરમાં પણ વરસાદે તારાજી સરર્જી છે.  ત્યારે હવે સરકાર ડિજિટલ સરવે કરવાની યોજના ઘડી રહ્યું છે. જો કે વલ્લભીપુર તાલુકાના 54 ગામના સરપંચોનો ડિજિટલ સરવે વિરોધ કરી રહ્યા છે. વલ્લભીપુર તાલુકાના સરપંચોએ ગામ વતી કર્યો ડિજિટલ સરવેનો બહિષ્કાર મુખ્ય મંત્રીને લેટર પેડ પર પાત્રો લખી રજૂઆત કરી કરી છે. સરકાર દ્વારા માત્ર ડિજિટલ  સરવેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તાલુકાને સંપૂર્ણ અસરગ્રસ્ત તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવામાં આવે તેવી માંગ તાલુકાવાસીઓ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા

ગુજરાતમાં ઓક્ટોબર અંતથી નવેમ્બરની શરૂઆત સુધી ચક્રવાત ‘મોન્થા’ (Cyclone Montha)ની અસર અને ક્લાઈમેટ ચેન્જને કારણે અતિભારે કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોની હાલત અત્યંત ગંભીર બની છે. આ વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે, ખાસ કરીને કપાસ, મગફળી, ચોખા અને ફળોના પાકોને. લાખો ખેડૂતોનું વર્ષભરનું મહેનતુ વ્યર્થ થઈ ગયું છે, જેના કારણે આર્થિક કટોકટી અને માનસિક તણાવ વધ્યો છે. હવામાન વિભાગ (IMD)એ 1 નવેમ્બર સુધી ઓરેન્જ અને યલો અલર્ટ જારી કર્યા હતા, અને વરસાદની તીવ્રતા હજુ ઘટી રહી છે પરંતુ પૂર અને કાદવથી સમસ્યાઓ ચાલુ છે.
ભારે વરસાદના કારણે ઉભા પાકો ડૂબી ગયા, કપાસ અને મગફળીના ફૂલો અને દાણા ખરાબ થયા, ચરોતરમાં ડાંગરોમાં પાણી ભરાવાને કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. દક્ષિ ગુજરાતમાં આંબા અને કેળાના પાકોને વધુ નુકસાન થયું છે. ગુજરાતમાં અંદાજે 50 ટકાથી વધુ પાકો ખરાબ થયા છે.
અહેવાલ- નીતિન ગોહેલ

આ પણ વાંચો:

ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain

Sports: કતારના દોહામાં આગામી 16 નવેમ્બરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર

Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!

Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 3 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 6 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 4 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 11 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 8 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 10 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ